કોસંબા માછીવાડરણછોડરાયજી મંદિરે શુક્રવારે મધરાતે ક્રળષ્ણ જન્મોત્સવ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.17 વલસાડ નજીક તિથલ તટ પછી પ્રખ્યાત પૌરાણિક સ્વયંભૂ મૂર્તિવાળા રણછોડરાયજીના મંદિરે શુક્રવારે મધરાતે બાર વાગે કળષ્ણ જન્મોત્સવ નિમિત્તે મહા...

