અમદાવાદ બરવાળા લઠ્ઠાકાંડ પ્રકરણ અંતર્ગત વાપી પોલીસે મિથેલોનના ઉપયોગ કરતા ઉદ્યોગપતિઓ સાથે મીટિંગ યોજી
વી.આઈ.એ.માં એ.એસ.પી. શ્રીપાલના નેતૃત્વમાં યોજાયેલ ખાસ બેઠકમાં 70 ઉપરાંત મિથેલોન વાપરતા ઉદ્યોગપતિ ઉપસ્થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29 તાજેતરમાં અમદાવાજ જિલ્લાના બરવાળા સહિત...

