ધરમપુરમાં બીએપીએસ મંદિરનો મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે સંપન્ન, વનવાસીઓને સત્સંગનો લાભ મળશે: મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા
આઈટીઆઈનો પણ પ્રારંભ થનાર હોય દર વર્ષે 500 યુવા-યુવતીઓ ટ્રેનિંગ મેળવી રોજગાર મેળવશેઃ કોઠારી સ્વામી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.01 વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં...

