શનિ અને રવિવારની રજામાં પણ સંઘપ્રદેશનું દોડતું તંત્રઃ પ્રશાસકશ્રીએ દમણ અને સેલવાસમાં કાર્યાન્વિત વિવિધ પ્રોજેક્ટોનું કરેલું નિરીક્ષણ
સંઘપ્રદેશની પ્રગતિ અને સમૃદ્ધિમાં ચાર ચાંદ લગાવનારા એરપોર્ટના નિર્માણ તથા દાનહ વાસોણાની આયુર્વેદિક હોસ્પિટલના પ્રોજેક્ટને સમયમર્યાદામાં પૂર્ણ કરી જરૂરી અડચણો દૂર કરવા આપેલા જરૂરી દિશા-નિર્દેશ...

