શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી
ભારત સરકારની નીતિને કારણે કેન્દ્રિય અનામત દળ ત્યાં કોઈ કાર્યવાહી કરે તેમ ન હતું પરંતુ મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી શ્રી મોરારજીભાઈ ખાસ કરીને સામ્યવાદીઓના હુમલા વિશે...

