દાનહના ખાનવેલમાં લોકોના પ્રચંડ ઉત્સાહ, ઉમંગ અને હાજરી સાથે 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણી સંપન્ન
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આગામી પ વર્ષમાં ભારત વિશ્વની ત્રીજી મહાસત્તા બનશેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પાંચ હજાર કરોડ રૂપિયાના ખર્ચથી પૂર્ણ થયેલ 190 વિકાસના પ્રોજેક્ટો...

