ચૌદમી શતાબ્દીમાં ભારત પર થયેલા પોર્ટુગીઝોના આક્રમણનું સ્વરૂપ નાનું લાગતું હોય તો પણ તેની પાછળ રહેલી પ્રેરણા વિશ્વવિજયની જ હતી પોર્ટુગીઝોનું ગોવા પરનું આક્રમણ ત્યાંથી...
..એટલે જ દાદરા નગર હવેલી મુક્તિસંગ્રામનો ભારતીય સ્વાતંત્ર્ય યુદ્ધમાં વિચાર કરતી વખતે જ દાદરા નગર હવેલીના રાજકીય ઇતિહાસની સાથે જ પંદરમી સદીમાં યુરોપમાંથી શરૂ થયેલા...
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ,તા.26 : દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને કારણે સીલી ગામના ચોકીપાડા વિસ્તારનો રસ્તો અત્યંત જર્જરિત બની ગયો છે. આ રસ્તા ઉપર...
ગામના પટેલ તરીકે ઓળખાતા દલાલો દ્વારા જ ઉપજની જે કિંમત નક્કી થતી તે પ્રમાણે જ મહેસૂલ ઉઘરાવવાનું, પરિણામે પોર્ટુગીઝ સરકાર અને કરદાતા વચ્ચે સીધો સંપર્ક...