ખારીવાડ વિસ્તારથી સાંઈ ભક્તોની દમણમાં પ્રેમ અને ભાઈચારાના ઉદ્દેશ્યથી નીકળી પદયાત્રાઃ ભાજપ પ્રદેશ માઈનોરિટી મોર્ચાના અધ્યક્ષ શૌકત મિઠાણીએ યાત્રાનું કરાવેલું પ્રસ્થાન
સંઘપ્રદેશમાં સર્વધર્મ સમભાવના પ્રતિક બનેલા શૌકત મિઠાણી ગણેશોત્સવ અને નવરાત્રિમાં પણ ઉત્સાહથી લેતા ભાગ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.30 : નાની દમણના ખારીવાડ વિસ્તારથી...

