ભારત સરકારના ગૃહ મંત્રાલયે કરેલો આદેશ: દાનહના કલેક્ટર ડો. રાકેશ મિન્હાસ અને હાયર એજ્યુકેશન સચિવ સલોની રાયની લક્ષદ્વીપ બદલી
પ્રદેશના ડીઆઈજી વિક્રમજીત સિંઘની દિલ્હી અને સેલવાસના એસ.પી. વી.એસ.હરેશ્વરની લક્ષદ્વીપ બદલી 2016 બેચના આઈ.એસ. અધિકારી અક્સર અલીની લક્ષદ્વીપથી દાનહ પ્રશાસનમાં અને 2006 બેચના આઈ.પી.એસ. અધિકારી...

