Vartman Pravah

Category : સેલવાસ

દમણદીવસેલવાસ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિ મુર્તિની વિસર્જન કરવામાં આવ્‍યુ

vartmanpravah
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિ મુર્તિની વિસર્જન કરવામાં આવ્‍યુ. દમણગંગા રિવરફ્રન્‍ટ ખાતે બનાવવામાં આવેલ કુત્રિમ તળાવની અંદર મુર્તિઓનું વિસર્જન કરવામા આવ્‍યું...
સેલવાસ

દાનહમાં સાત ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.14: દાદરા નગર હવેલીમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે મુખ્‍ય રસ્‍તાઓ પણ ચંદ્રભૂમિ જેવા બની ગયા...
Breaking Newsસેલવાસ

વાઈન શોપને પરમીશન મળી રહે એ માટે સેલવાસ-વાપી રોડ પર શિવજી મંદિરને હટાવી દેતા ધાર્મિક લાગણી દુભાતા દાનહ કલેક્‍ટરને રજૂઆત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.14 સેલવાસ વાપી મેઈન રોડ પર એક વાઈનશોપને પરમીશન મળી રહે એ માટે 25 વર્ષ જુના શિવજીના મંદિરને હટાવી દેતા સ્‍થાનિકોની...
Breaking Newsસેલવાસ

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.1રઃ દાદરા નગર હવેલી જિલ્લા કાનૂની સેવા પ્રાધિકરણ દ્વારા સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામા આવ્‍યુ હતું. જેમા...
Otherસેલવાસ

સેલવાસમાં સોસાયટીઓમા ગણપતિ મૂર્તિના સ્‍થાપના

vartmanpravah
સેલવાસમાં સોસાયટીઓમા ગણપતિ મૂર્તિના સ્‍થાપના મંડળમા ભાવિકભક્‍તો દ્વારા સત્‍યનારાયણ કથાનું આયોજન કરવામા આવ્‍યું હતું અને સુખ શાંતિની પ્રાર્થના કરી હતી....
સેલવાસ

દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા ઈન્‍ટરનેશનલ ડે ઓફ ક્‍લીન એયર ફોર બ્‍લુ સ્‍કાઈ ઉજવાયો

vartmanpravah
વાયુ પ્રદુષણને રોકવા માટે જનભાગીદારી જરૂરી છે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.12 સંયુક્‍ત રાષ્‍ટ્ર મહાસભાએ પોતાના 74માં સત્ર દરમ્‍યાન 19 ડિસેમ્‍બર, 2019 ઈન્‍ટરનેશનલ ડે...
Breaking Newsસેલવાસ

દાનહના જિલ્લા કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘની સેન્‍ટ્રલ ડેપ્‍યુટેશન માટેની ભલામણનો ગૃહ મંત્રાલયે કરેલો સ્‍વીકારઃ ભારત સરકારના કાર્મિક અને તાલીમ વિભાગમાં ઉપ સચિવ તરીકે નિયુક્‍ત

vartmanpravah
સંઘપ્રદેશ પ્રશાસને ત્રણ સપ્તાહની અંદર સંદીપ કુમાર સિંઘને રિલીવ કરવો જરૂરી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 10 દાદરા નગર હવેલીના જિલ્લા કલેક્‍ટર શ્રી સંદીપ...
Breaking Newsસેલવાસ

દાદરા નગર હવેલીમા 01 કોરોના પોઝીટીવ કેસ નોંધાયો

vartmanpravah
સેલવાસ, તા.10 દાદરા નગર હવેલીમા નવા 01કોરોના પોઝીટીવ કેસો નોંધાયો છે.પ્રદેશમા હાલમા 05સક્રિય કેસ છે,અત્યાર સુધીમા 5904કેસ રીકવર થઇ ચુક્યા છે, ત્રણ વ્યક્તિનુ મોત થયેલ...
Breaking Newsસેલવાસ

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા 04 સક્રિય કેસ છે,અત્‍યાર સુધીમા 5904 કેસ રીકવર થઈ ચુકયા...
સેલવાસ

દાનહ કલેક્‍ટર સંદીપ કુમાર સિંઘના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી એચ.એમ.ચાવડાનો વિદાયમાન સમારંભ યોજાયો

vartmanpravah
ગુજરાત એડમિનિસ્‍ટ્રેટિવ સર્વિસના વરિષ્‍ઠ અધિકારી એચ.એમ.ચાવડાએ દાનહ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી તરીકે ઊંડાણના આદિવાસીઓની રાખેલી ખાસ દરકાર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09 દાદરા નગર...