December 2, 2025
Vartman Pravah

Category : સેલવાસ

Breaking Newsગુજરાતદમણદીવદેશસેલવાસ

દાનહ જિ.પં.ના પૂર્વ પ્રમુખ અને આજીવન કોંગ્રેસી રહેલા આદિવાસીનેતા કેશુભાઈ પટેલનું આકસ્‍મિક નિધન

vartmanpravah
દાદરા નગર હવેલીના આદિવાસી સમુદાયને નહીં પુરાય તેવી કાયમી પડેલી ખોટ કેશુભાઈ પટેલ મળતાવડા અને સિદ્ધાંતવાદી હતા, તેઓ નેતાઓ દ્વારા કરાતા દલ-બદલના સખત વિરોધી હતા...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

વલસાડ જિલ્લાના જાણીતા ર1 સેન્‍ચુરી હોસ્‍પિટલના ડાયરેક્‍ટર પૂર્ણિમા નાડકર્ણીનું દુઃખદ અવસાન

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22 વલસાડ જિલ્લાના જાણીતા તબીબ અને નાડકર્ણી હોસ્‍પિટલના વાપી, પારડી, વલસાડ અને સુરતના ડાયરેક્‍ટર ડો. પૂર્ણિમાબેન નાડકર્ણીનું આજે શુક્રવારે ગોવા...
Breaking Newsઉમરગામગુજરાતદમણદીવદેશનવસારીમનોરંજનવલસાડવાપીસેલવાસ

દાનહમાં 01 કોરોના પોઝિટિવ : દમણમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ/સેલવાસ, તા.2ર દાદરા નગર હવેલીમા નવા 01કોરોના પોઝીટીવ કેસો નોંધાયો છે. પ્રદેશમાં હાલમાં 02 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 5910 કેસ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ભીમપોર ખાતે ગ્રામસભા યોજાઈઃ ગંદકી, પંચાયતી રાજની સત્તા પરત અપાવવા તથા હાટબજાર બંધ કરાવવાના છવાયેલા મુદ્દા

vartmanpravah
ઠેર ઠેર ઉભા થયેલા ભંગારના તંબુના કારણે ફેલાતી ગંદકી અને અસામાજિક તત્ત્વોને મળતા પ્રોત્‍સાહન સામે પણ પગલા લેવા ગ્રામસભામાં વ્‍યક્‍ત થયેલો સૂર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ભાજપ હાઈકમાન્‍ડે દાનહના ચૂંટણી પ્રભારી તરીકે રેલવે મંત્રી અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિ કરી ખેલેલો માસ્‍ટર સ્‍ટ્રોક

vartmanpravah
1994 બેચના ઓરિસ્‍સા કેડરના પૂર્વ આઈ.એ.એસ. અધિકારી અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના અંગત સચિવરહેલા અશ્વિની વૈષ્‍ણવની નિયુક્‍તિથી દાનહના ગુંચવાયેલા અનેક વહીવટી પ્રશ્નોનું સમાધાન મળવાની...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ બેઠક માટે શિવસેનાએ જારી કર્યો ઘોષણા પત્રઃ 36 મુદ્દાઓને આપેલી પ્રાથમિકતા

vartmanpravah
દાનહ-દમણ-દીવમાં વિધાનસભા ગઠનનું વચનઃ દાનહને બંધારણની પાંચમી અને છઠ્ઠી અનુસૂચિમાં દાખલ કરવા આપેલો કોલ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.22 લોકસભાની દાદરા નગર હવેલી બેઠક...
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કોંગ્રેસ સાથે વફાદારીપૂર્વક અત્‍યાર સુધી રહ્યા હોત તો પ્રદેશને ક્‍યારનીય વિધાનસભાની ભેટ મળી હોતઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ શર્મા

vartmanpravah
શિવસેના દ્વારા જારી ઘોષણા પત્રને લોકોને ગુમરાહ કરનારો ગણાવતું કોંગ્રેસ દગાખોરીની અપનાવેલી રાજનીતિના કારણે જ ફક્‍ત દાનહની જનતાને જ નહીં પરંતુ પોતાને પણ થયેલું અક્ષમ્‍ય...
Breaking Newsદેશસેલવાસ

ચૂંટણી વિભાગ દ્વારા 1.25 કરોડ રોકડા અને 11 લાખનો દારૂ જપ્ત કરાયો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21 દાદરા નગર હવેલીમાં 30મી ઓક્‍ટોબરના રોજ લોકસભાની પેટા ચૂ઼઼ંટણી યોજાનાર છે. જે સંદર્ભે એક્‍સાઇઝ વિભાગ અને પોલીસ વિભાગના સહયોગ...
દેશસેલવાસ

દાનહ પેટા ચૂંટણીમાં લોક જનશક્‍તિ પાર્ટીએ ભાજપને કરેલા સમર્થનની જાહેરાતઃ ભાજપની તાકાતમાં વધારો

vartmanpravah
ભાજપના ઉમેદવાર મહેશભાઈ ગાવિત હંમેશા ગરીબોના કલ્‍યાણનું વિચારે છે અને પોતે પણ કાળી મજૂરી કરી આગળ આવ્‍યા હોવાથી પ્રદેશના છેવાડેના લોકોનું પ્રતિનિધિત્‍વ કરવા સક્ષમઃ લોક...
દેશસેલવાસ

કોંગ્રેસના ઉમેદવારે બનાવ્‍યો ત્રિકોણીય જંગઃ મહેશ ધોડીના મળેલા જાહેર સમર્થનને કારણે ભાજપ-શિવસેનામાં બેચેની

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21 દાનહ લોકસભા પેટા ચૂંટણી ત્રિકોણીય જંગમાં ફેરવાઈ રહી છે. આ પેટા ચૂંટણીમાં શિવસેના, ભાજપ અને કોંગ્રેસજેવા મોટા રાજકીય પક્ષો...