અયોધ્યામાં શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે સંઘપ્રદેશમાં સર્વત્ર શ્રી રામ નામનો શંખનાદ
દાદરા નગર હવેલી અને દમણ-દીવના દરેક પંચાયત-નગરપાલિકા વિસ્તાર, મહોલ્લા-ફળિયાં તથા વિવિધ હાઉસિંગ સોસાયટીઓમાં સુંદરકાંડ, રામાયણ સંકિર્તન, હનુમાન ચાલીસાના પાઠ, શોભાયાત્રા સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો અને...

