સરીગામની વેન પેટ્રોકેમ એન્ડ ફાર્મા કંપનીની મોટી હોનારતમાં એનજીટીનો હુકમ: મૃતકોને રૂા.20 લાખ અને ઈજાગ્રસ્તોને રૂા.10 લાખના વળતર ચુકવણીના આદેશથી પરિવારોને મળેલી આંશિક રાહતઃ જીપીસીબીને નોટિસની ફટકાર
રાસાયણિક કારખાનામાં થયેલા પ્રચંડ બ્લાસ્ટ અને ફાયરની ઘટનાનું કારણ એનજીટી સમક્ષ રજૂ કરવામાં જીપીસીબીના વૈજ્ઞાનિકો, ટેક્નિશિયનો અને એક્સપર્ટ તેમજ કંપની રજૂ કરવામાં નિષ્ફળ જતા કારણ...

