સરીગામ ખાતે યોજાયેલા પોલીસ લોક દરબારમાં એક પણ ફરિયાદ સામે ના આવતા પોલીસ કથાકાર અને ઉપસ્થિત આગેવાનોની મુક પ્રેક્ષક જેવી નિર્માણ થયેલી સ્થિતિ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.11: સરીગામ પંચાયત કચેરીના સંયોજક સદન ભવન ખાતે આજરોજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી દવેના અધ્યક્ષતા હેઠળ લોક દરબારનું આયોજન કરવામાં...

