ગાંધીનગર ખાતે એફ.આઈ.એ.ના સભ્યો અને હોદ્દેદારોનો યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.18 ગાંધીનગર એફ.આઈ.એ. ભવન ખાતે તાજેતરમાં ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના કારોબારી સભ્યોશ્રી અને હોદ્દેદારોશ્રીઓનું સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....