એસઆઇએસ અને ગાયત્રી શક્તિ પેપર લિમિટેડ તેમજ એન આર અગ્રવાલ ના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન
365 થી વધુ બોટલ રકત એકત્રિત કરી માનવતાનુ રજૂ કરેલું ઉત્તમ ઉદાહરણ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.07 આજરોજ સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના સભાખંડમાં સ્વ. એન...

