કલગામ હનુમાનજી મંદિરે વિકલાંગ શ્રદ્ધાળુઓની સહાય માટે યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટે વ્હીલચેરની ઉભી કરેલી વ્યવસ્થા
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.01: સરીગામ તેમજ આજુબાજુ વિસ્તારમાં સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતી સરીગામ યુવા શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કલગામના આસ્થાના પ્રતીક બનેલા હનુમાનજી...

