ભિલાડ ખાતે તાજેતરમાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણીમાં આદિવાસીઓની જોવા મળેલી પાંખી હાજરી
મોટાભાગના સરપંચો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અને આદિવાસી અગ્રણીઓની ગેરહાજરી ભાજપ મોવડી મંડળ માટે બની રહેલો અભ્યાસનો વિષય (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.12: ઉમરગામ તાલુકાના ભીલાડ...

