પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં સંપૂર્ણ આદિવાસી તાલુકા કપરાડામાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી
એક તીર એક કમાન, આદિવાસી એક સમાન અને જય આદિવાસીના નારા સાથે કપરાડા પંથક ગુંજી ઉઠ્યો સરકારની વિકાસલક્ષી યોજનાથી આદિવાસી સમાજ આગળ વધી રહ્યો છેઃ...

