ગુજરાત-મુંબઈની બોર્ડર ઉપર મંચ દ્વારા નિર્માણ પામેલ માણેક સાંસ્કૃતિક ભવન ખાતે માહ્યાવંશી વિકાસ મંચે સંગઠનના મનન-મંથન સાથે 23મા જન્મ દિવસની આનંદ-ઉત્સાહ અને ઉમંગ સાથે કરેલી ઉજવણી
દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્થાપક વિષ્ણુભાઈ દમણિયાને માહ્યાવંશી રત્નનો મરણોત્તર પુરસ્કાર એનાયત કરાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.15 : ‘માહ્યાવંશી વિકાસ મંચ ભારત’ના 23મા...

