Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.26
દાદરા નગર હવેલીમાં આજે એક નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો છે. જિલ્લામાં હાલમા 04 સક્રિય કેસ છે અને અત્‍યાર સુધીમાં 6322 કેસ રીક્‍વર થઈ ચુક્‍યા છે. જ્‍યારે ત્રણ વ્‍યક્‍તિનું મોત થયેલ છે. જિલ્લામાં આરટીપીસીઆરના 222 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા, જેમાંથી આજે 01 વ્‍યક્‍તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્‍યો હતો અને રેપિડ એન્‍ટિજનના 46 નમૂના લેવામાં આવ્‍યા હતા જેમાંથી એક પણ રિપોર્ટ પોઝિટિવ આવેલ નથી.
જિલ્લામાં 01કંટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયો છે. પ્રદેશમાં એક દર્દી સાજો થતાં તેને હોસ્‍પિટલ સેવામાંથી ઘરે જવા રજા આપવામાં આવી હતી.
દાનહ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરોમાં કોવીશીલ્‍ડવેક્‍સીનનું રસીકરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે 4789 લોકોને રસી આપવામાં આવ્‍યા હતી. જિલ્લામાં પ્રથમ ડોઝ 459541 અને બીજો ડોઝ 349581 વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યો છે. જ્‍યારે પ્રિકોશન ડોઝ 32970 વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યા છે. કુલ 842092 લોકોને રસી આપવામાં આવી છે.

Related posts

વલસાડ જિલ્લામાં ઉમરગામથી નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ ‘મિષ્‍ટી પ્રોજેક્‍ટની’ કરાવેલી શરૂઆત

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગ દ્વારા ‘વિશ્વ ઝૂનોટીક દિવસ’ મનાવાયો

vartmanpravah

બગવાડા ટોનાકાથી 33 લાખથી વધુના મુદ્દામાલ સહિત દારૂ ભરેલ કન્‍ટેઈનર ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડમાં મહિલાઓ માટે બોડી બિલ્‍ડીંગ સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

વલસાડમાં ટીચર ટેલેન્ટ સર્ચ સિઝન- 5માં 61 શાળા-કોલેજના 350થી વધુ શિક્ષકોએ ભાગ લીધો

vartmanpravah

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

Leave a Comment