Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતપારડીવલસાડવાપી

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

સોમવારે ૫૨૦૪ પશુઓનું રસીકરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસના કેસોમાં વહીવટીતંત્રની પશુઓના રસીકરણની નોંધનીય કામગીરીને કારણે સતત ઘટાડો થઈ રહ્યો છે. તા. ૮મી ઓગસ્ટના રોજ સમગ્ર વલસાડ જિલ્લાના પાંચેય તાલુકાઓમાં લમ્પી વયરસનો એકપણ કેસ નોધાયો નહોતો. તેમજ અત્યાર સુધીના લમ્પી વાયરસના ૯ શંકાસ્પદ પોઝિટિવ કેસો પૈકી ૭ પશુઓ રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે તંત્ર દ્વારા પશુઓને રસી આપવાની કમગીરી અંતર્ગત સોમવારે ૫૨૦૪ પશુઓને રસી અપાઈ હતી. જિલ્લામાં કુલ ૩૪૩૦૦ રસીસરણ માટે જથ્થો આવ્યો હતો જેમાંથી અત્યાર સુધી ૨૨૮૪૭ જેટલું રસીકરણ કરવામાં આવ્યું છે

Related posts

દમણ જિલ્લા ભાજપ યુવા મોર્ચા દ્વારા રક્‍તદાન કેમ્‍પનું આયોજન સંપન્ન

vartmanpravah

દીવના બૂચરવાડા, સાઉદવાડી અને નાગવા વિસ્‍તારોમાં ગેરકાયદેસર બાંધકામનું જેસીબી દ્વારા ડીમોલેશન કરાયું

vartmanpravah

સોળસુંબાની આંગણવાડી અસલામતઃ પંચાયત તેમજ જવાબદાર વિભાગની લાપરવાહીનું પરિણામ

vartmanpravah

‘વર્તમાન પ્રવાહ’ના 19મા વર્ષમાં મંગળ પ્રવેશ ટાણે…

vartmanpravah

સરીગામની શાળાઓમાં યુવા શક્‍તિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા પ્રવેશોત્‍સવની કરવામાં આવેલી ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલી-દમણ-દીવમાં પાંચ દિવસના ગણપતિની મૂર્તિઓનું કરાયેલું વિસર્જન

vartmanpravah

Leave a Comment