October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતપારડીવલસાડવાપી

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

સોમવારે ૫૨૦૪ પશુઓનું રસીકરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસના કેસોમાં વહીવટીતંત્રની પશુઓના રસીકરણની નોંધનીય કામગીરીને કારણે સતત ઘટાડો થઈ રહ્યો છે. તા. ૮મી ઓગસ્ટના રોજ સમગ્ર વલસાડ જિલ્લાના પાંચેય તાલુકાઓમાં લમ્પી વયરસનો એકપણ કેસ નોધાયો નહોતો. તેમજ અત્યાર સુધીના લમ્પી વાયરસના ૯ શંકાસ્પદ પોઝિટિવ કેસો પૈકી ૭ પશુઓ રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે તંત્ર દ્વારા પશુઓને રસી આપવાની કમગીરી અંતર્ગત સોમવારે ૫૨૦૪ પશુઓને રસી અપાઈ હતી. જિલ્લામાં કુલ ૩૪૩૦૦ રસીસરણ માટે જથ્થો આવ્યો હતો જેમાંથી અત્યાર સુધી ૨૨૮૪૭ જેટલું રસીકરણ કરવામાં આવ્યું છે

Related posts

રાષ્‍ટ્રીય મીડિયાના અહેવાલ મુજબ દમણ-દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે કેતનભાઈ પટેલની કરાયેલી પસંદગી

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

ઉમરસાડી ગામે પત્‍નીના વીરહમાં પતિએ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના રફતાર અટકી : સોમવારે 141 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

વલસાડ અબ્રામામાં કોફી કલ્‍ચર કાફેમાં ગ્રાહકના ફૂડ સિઝલરમાંથી વંદો નિકળ્‍યાનો ગ્રાહકે દાવો કર્યો

vartmanpravah

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

Leave a Comment