April 29, 2024
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતપારડીવલસાડવાપી

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

સોમવારે ૫૨૦૪ પશુઓનું રસીકરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસના કેસોમાં વહીવટીતંત્રની પશુઓના રસીકરણની નોંધનીય કામગીરીને કારણે સતત ઘટાડો થઈ રહ્યો છે. તા. ૮મી ઓગસ્ટના રોજ સમગ્ર વલસાડ જિલ્લાના પાંચેય તાલુકાઓમાં લમ્પી વયરસનો એકપણ કેસ નોધાયો નહોતો. તેમજ અત્યાર સુધીના લમ્પી વાયરસના ૯ શંકાસ્પદ પોઝિટિવ કેસો પૈકી ૭ પશુઓ રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે તંત્ર દ્વારા પશુઓને રસી આપવાની કમગીરી અંતર્ગત સોમવારે ૫૨૦૪ પશુઓને રસી અપાઈ હતી. જિલ્લામાં કુલ ૩૪૩૦૦ રસીસરણ માટે જથ્થો આવ્યો હતો જેમાંથી અત્યાર સુધી ૨૨૮૪૭ જેટલું રસીકરણ કરવામાં આવ્યું છે

Related posts

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસની હાલત કફોડી

vartmanpravah

દમણમાં ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ ઉત્‍સવ’ નિમિત્તે ભાજપા દ્વારા વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો 

vartmanpravah

લોકોના પ્રશ્નોનું સ્‍થળ ઉપર જ નિરાકરણનો રાજ્‍ય સરકારનો અનોખો કાર્યક્રમ એટલે ‘સ્‍વાગત’

vartmanpravah

‘મેરી માટી, મેરા દેશ’ અભિયાન અંતર્ગત સેલવાસ વોર્ડ નંબર પાંચમાં વૃક્ષારોપણ કરાયું

vartmanpravah

સરીગામ પંચાયત કચેરી અને બાલાજી મંદિરના પટાંગણમાં 75 માં સ્‍વતંત્ર દિનની કરેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લાના વિવિધ મતગણતરી મથકો ઉપર પરોઢ સુધી મતગણતરી ચાલી

vartmanpravah

Leave a Comment