February 19, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતપારડીવલસાડવાપી

છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં લમ્પી વાયરસનો એકપણ કેસ નહીં

સોમવારે ૫૨૦૪ પશુઓનું રસીકરણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: વલસાડ જિલ્લામાં લમ્પી વાયરસના કેસોમાં વહીવટીતંત્રની પશુઓના રસીકરણની નોંધનીય કામગીરીને કારણે સતત ઘટાડો થઈ રહ્યો છે. તા. ૮મી ઓગસ્ટના રોજ સમગ્ર વલસાડ જિલ્લાના પાંચેય તાલુકાઓમાં લમ્પી વયરસનો એકપણ કેસ નોધાયો નહોતો. તેમજ અત્યાર સુધીના લમ્પી વાયરસના ૯ શંકાસ્પદ પોઝિટિવ કેસો પૈકી ૭ પશુઓ રિકવર થઈ ચૂક્યા છે. જ્યારે તંત્ર દ્વારા પશુઓને રસી આપવાની કમગીરી અંતર્ગત સોમવારે ૫૨૦૪ પશુઓને રસી અપાઈ હતી. જિલ્લામાં કુલ ૩૪૩૦૦ રસીસરણ માટે જથ્થો આવ્યો હતો જેમાંથી અત્યાર સુધી ૨૨૮૪૭ જેટલું રસીકરણ કરવામાં આવ્યું છે

Related posts

વલસાડ સાંસદ ડો.કે.સી. પટેલએ સંસદગૃહમાં કેરી પાક નુકશાન માટે ખેડૂતોને વળતરની માંગ કરી

vartmanpravah

નાની દમણ મશાલચોકના મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરે 14મી માર્ચથી શ્રીમદ્‌ દેવી ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્‍સવનો થનારો આરંભ

vartmanpravah

ચીખલી-ખેરગામ માર્ગ ઉપર ગોલવાડ પાસે શેરડી ભરેલ ટેમ્‍પો પલ્‍ટી ગયોઃ કોઈ જાનહાની નહીં

vartmanpravah

કેન્‍દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમનના હસ્‍તે વલસાડના ઈન્‍કમટેક્‍સ ઓફિસરને એવોર્ડ એનાયત

vartmanpravah

દેગામમાં ક્‍વોરીની ખાણમાં કામ કરતા શ્રમિકો પર પથ્‍થર પડતા દબાઈ જતા બે સ્‍થાનિક શ્રમજીવીઓના કરૂણ મોત

vartmanpravah

દાનહઃ રખોલી સરકારી હાઈસ્‍કૂલમાં ફાયર વિભાગ દ્વારા મોકડ્રિલ યોજાઈ

vartmanpravah

Leave a Comment