Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રાજ રેસીડેન્‍સીમાં ચૈત્રી આઠમનો યજ્ઞ કરાયો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
બુધવારે ચૈત્ર નવરાત્રિ આઠમ હોવાથી વાપી વિસ્‍તારમાં અનેક સોસાયટીમાં સામુહિક યજ્ઞ સહિત પૂજાના કાર્યક્રમો યોજાયા હતા. ભાવિકોએ યજ્ઞમાં આહુતિ અર્પણ કરી માતાજીની સેવા અર્ચના કરી ધન્‍યતા અનુભવી હતી. ચૈત્ર અને આસો નવરાત્રી આઠમ વધુ શ્રધેય ગણાય છે. વાપી રાજ રેસિડેન્‍સી છરવાડા રોડમાં આયોજિત આઠમ યજ્ઞની ઝાંખી.

Related posts

ચીખલી તાલુકાના સુરખાઇ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીખુભાઇ આહિરની ઉપસ્થિતિમાં પશુપાલન શિબિર યોજાઇ

vartmanpravah

RTE એકટ હેઠળ નબળા-વંચિત જુથના બાળકોને ધો.૧માં પ્રવેશ માટે તા.૧૪ થી ૨૬ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે

vartmanpravah

પારડીમાં ભંડારી જ્ઞાતિ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો

vartmanpravah

દમણના રામસેતૂ બીચ ઉપર રિઝર્વ બટાલિયનની તિરંગા રેલીના ભારતમાતા કી જય અને વંદે માતરમ્‌ના જયઘોષથી ગુંજી ઉઠેલો વિસ્‍તાર

vartmanpravah

મોબાઈલની મોકાણ : હર્યો ભર્યો સંસાર ઉજળતા રહી ગયો

vartmanpravah

વલસાડ જિલ્લાના 9621 દિવ્યાંગ મતદારો માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાઈ, જિલ્લામાં 5 મતદાન મથકો દિવ્યાંગ સંચાલિત હશે

vartmanpravah

Leave a Comment