December 1, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાત

ઓલપાડના ગામનાં નવયુવાનો નર્મદા પૂરગ્રસ્‍ત લોકોની વહારે દોડયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઓલપાડ, તા.24 : નર્મદા નદીનાં પૂરની વિકટ પરિસ્‍થિતિમાં ભરૂચ તથા અંકલેશ્વરમાં વ્‍યાપક નુકસાન થયેલ છે ત્‍યારે નર્મદા પૂરમાં સૌથી વધુ પ્રભાવિત અંકલેશ્વર તાલુકાનાં જૂના બોરભાઠા બેટ અને નવા બોરભાઠા બેટ ગામમાં સુરત જિલ્લાનાં ઓલપાડ તાલુકાનાં સેલુત ગામનાં સેવાભાવી યુવાનોએ રેલ રાહતની લગભગ 300 જેટલી અનાજ કરિયાણું ઉપરાંત ઘરવખરીની કીટનું પૂરગ્રસ્‍ત લોકોનાં ઘરે ઘરે જઈ વિતરણ કરી માનવતા મહેંકાવી હતી.

Related posts

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પર્સનાલિટી ડેવલપમેન્‍ટના વિષય ઉપર ગેસ્‍ટ લેકચર યોજાયો

vartmanpravah

વલસાડ અને ધરમપુરમાં કિસાન દિવસ અંતર્ગત ખેડૂત તાલીમ શિબિર યોજાઈ : 233 ખેડૂતોએ લાભ લીધો

vartmanpravah

વાપી નૂતનનગર આઝાદ બિલ્‍ડીંગ પાસે કાયમી ઉભરાઈ રહેલી ગટરની મરામત કરવા ઉઠેલી માંગ

vartmanpravah

વાપી જુના એસ.ટી. ડેપોનું ડિમોલેશન કરાયું : નવો ડેપો બલીઠામાં હાઈવે પર બનાવવા માટે ઉઠેલી પ્રબળ માંગ

vartmanpravah

દાનહ-દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા પં. દીન દયાળ ઉપાધ્‍યાયની જન્‍મ જયંતિને ‘અંત્‍યોદય સંકલ્‍પ’ દિવસ તરીકે મનાવાયો

vartmanpravah

વલસાડમાં ફોરેસ્‍ટ વિભાગ ઊંઘતો ઝડપાયો: સેગવામાં ફોરેસ્‍ટની જગ્‍યામાંથી ખેરના ઝાડ કપાયા

vartmanpravah

Leave a Comment