June 30, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશે ઠેર ઠેર ભવ્‍ય વિસર્જન યાત્રાઓ યોજાઈ : હજારો ભાવિકો જોડાયા

વલસાડ-વાપીમાં ભાવિકો ડ્રેસકોડ સાથે જોડાયા :
પૂઢચ્યા વર્ષી લવકર્યાના ગગનભેદી નારા ગુંજ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.28: ગણેશ ચતુર્થીના શુભ દિનથી વલસાડ જિલ્લામાં ગણેશ મહોત્‍સવનાં દબદબાપૂર્વક પ્રારંભ થયો હતો. સેંકડો સુશોભિત ડેકોરેશન અને લાઈટીંગથી સજ્જ બનાવાયા હતા. અલગ અલગ પંડાલોમાં જુદી જુદી થીમ સાથે ગણેશજીની મૂર્તિઓ ભાવિકોએસ્‍થાપના કરી પૂજા-અર્ચના કરી હતી.
ગણેશ મહોત્‍સવમાં મહિમા અનુસાર દોઢ, ત્રણ, પાંચ, સાત અને દશ દિવસીય મૂર્તિઓની સ્‍થાપના કરાઈ હતી. ત્‍યારબાદ ગણેશ વિસર્જનનો દોર ચાલુ થઈ ગયો હતો. રોજેરોજ નદિ કિનારે, ઓવારે કે દરિયામાં આજે ભાવિકોએ મૂર્તિ વિસર્જન કર્યા હતા. ગણેશ મહોત્‍સવનો આજે અંતિમ દિવસે ભાવિકોએ તમામ શ્રીજીની મૂર્તિઓનું આદરભાવ ભક્‍તિ સાથે વિશાળ વિસર્જન યાત્રાઓ સમગ્ર જિલ્લામાં યોજાઈ હતી. ડીજેના તાલે હજારો ભાવિકો ઝુમતા-નાચતા દુંદાળા દેવની વિદાય આપી અગલે બરસ લૌકરિયાનું વચન પણ લીધું હતું.

Related posts

સેલવાસ આદિવાસી ભવનનું સંચાલન આદિવાસીઓના હાથમાં સુપ્રત કરવા પ્રશાસનનો ઈરાદો

vartmanpravah

પાણી પુરવઠા રાજ્યકક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં કાકડકોપર સેવા સહકારી મંડળીની સ્વર્ણિમ જયંતીની ઉજવણી

vartmanpravah

પાલિકાની ચૂંટણી કલંકીત બનવા ભણી: વાપીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારની કાર ઉપર હુમલો કરી બે ફરાર થઈ ગયા

vartmanpravah

વાપી હાઈવે ઉપર ભેંસોનું ટોળુ વચ્‍ચે આવી જતા કેમિકલ ટેન્‍કર પલટી મારી ગયું

vartmanpravah

દાનહના ખરડપાડામાં શનિવારે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાશે

vartmanpravah

સેલવાસ ઝંડાચોક ઉપર વારંવાર થઈ રહેલો અકસ્‍માતઃ સોમવારે ફરી કન્‍ટેઈનરચાલકે વળાંક લેતી વખતે આઝાદી સ્‍મારક સ્‍તંભને ફાલકો અડાડી દેતાં થયેલું નુકસાન

vartmanpravah

Leave a Comment