Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ અયપ્‍પા મંદિર નજીક રિંગરોડ પાસેથી વહેતી ગટરમાંથી ઉભરાઈ રહેલી ગંદકીઃ લોકો ત્રાહીમામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસના અયપ્‍પા મંદિર નજીક રિંગ રોડ પાસેથી વહેતી ગટરમાંથી ગંદું અને દુર્ગંધયુક્‍ત પાણી બહાર ઉભરાતા ભારે ગંદકીનો માહોલ જોવા મળી રહી છે. આ રસ્‍તા ઉપરથી મોટી સંખ્‍યામાં વાહનચાલકો સહિત રાહદારીઓ પસાર થાય છે, જેઓને ગંદકી અને દુર્ગંધયુક્‍ત વાતાવરણમાંથી પસાર થવું પડે છે. ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્‍થાનિકોની માંગ છે કે લોકો રોગચાળાના ભરડામાં નહીં સપડાય તે પહેલાં નગરપાલિકા તંત્ર દ્વારા દુર્ગંધયુક્‍ત પાણીથી ઉભરાતી ગટરની યોગ્‍ય રીતે સાફસફાઈ કરવામાં આવે.

Related posts

શનિવારે ખાબકેલા ભારે વરસાદમાં ખાનવેલ-દુધની માર્ગ પરનો શેલટી ખાડીપાડાનો નવનિર્મિત પુલ ધરાશાયીઃ 8થી વધુ ગામોનો તૂટેલો સંપર્ક

vartmanpravah

દાનહ જિલ્લા પંચાયત પરિસર ખાતે વાણિજ્‍ય સપ્તાહ અંતર્ગત સંમેલનનું આયોજન

vartmanpravah

મોપેડ સવાર દંપતીને પારડી સર્વિસ રોડ પર નડેલો અકસ્માતઃ પત્નીનું કરુણ મોત, પતિનો ચમત્કારિક બચાવ

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.23 માર્ચ સુધી પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

સેલવાસ મામલતદારે માટી ખનન કરનાર સામે કરેલી લાલ આંખ

vartmanpravah

અંભેટી ગામે ભૂસ્‍તર ટીમ ઉપર હુમલા પ્રકરણમાં જીતુ પટેલ અને જિ.પં. સભ્‍ય મિતેશની ધરપકડ

vartmanpravah

Leave a Comment