October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસ અયપ્‍પા મંદિર નજીક રિંગરોડ પાસેથી વહેતી ગટરમાંથી ઉભરાઈ રહેલી ગંદકીઃ લોકો ત્રાહીમામ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસના અયપ્‍પા મંદિર નજીક રિંગ રોડ પાસેથી વહેતી ગટરમાંથી ગંદું અને દુર્ગંધયુક્‍ત પાણી બહાર ઉભરાતા ભારે ગંદકીનો માહોલ જોવા મળી રહી છે. આ રસ્‍તા ઉપરથી મોટી સંખ્‍યામાં વાહનચાલકો સહિત રાહદારીઓ પસાર થાય છે, જેઓને ગંદકી અને દુર્ગંધયુક્‍ત વાતાવરણમાંથી પસાર થવું પડે છે. ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્‍થાનિકોની માંગ છે કે લોકો રોગચાળાના ભરડામાં નહીં સપડાય તે પહેલાં નગરપાલિકા તંત્ર દ્વારા દુર્ગંધયુક્‍ત પાણીથી ઉભરાતી ગટરની યોગ્‍ય રીતે સાફસફાઈ કરવામાં આવે.

Related posts

રવિવારે દમણમાં 13, દાનહમાં 11 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દીવમાં રાહતના સમાચાર

vartmanpravah

વલસાડ કોસ્‍ટલ હાઈવે ઉપર બુલેટ ગાયને ભટકાતા ઘટના સ્‍થળે જ ગાયનું મોત : બુલેટ ચાલક ઘાયલ

vartmanpravah

વિલ્સન હીલ ખાતે આયોજિત મોન્સુન ફેસ્ટીવલમાં રાષ્ટ્રીય લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી રાજસ્‍થાન પ્રગતિ મંડળનો દિવાળી સ્‍નેહ મિલન સમારોહ યોજાયો

vartmanpravah

સેલવાસમાં બાળકો અને મહિલાઓને સાયકલ ચલાવવાની વિશાળ તાલીમ શિબિરને મળી રહેલું પ્રચંડ સમર્થન

vartmanpravah

નવસારી જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકમાં આદર્શ મતદાન મથક ઉભું કરતું ચૂંટણી તંત્ર

vartmanpravah

Leave a Comment