July 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસમાં શ્રી રંગ અવધૂત મહારાજ જયંતિ ઉજવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ શ્રી ઈચ્‍છાપૂર્તિ દત્તધામ મંદિરમાં પરમ પૂજ્‍ય શ્રી રંગ અવધૂત મહારાજની 126મી જન્‍મ જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારેઅભિષેક, પૂજન, શણગાર, આરતી ત્‍યારબાદ બપોરે પૂજ્‍યશ્રી મહારાજનું રાજોપચાર પૂજન અને સાંજે પૂજ્‍યશ્રી મહારાજના જન્‍મોત્‍સવની સંધ્‍યા આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્‍યામાં શ્રી રંગ અવધૂત પરિવારના ભાવિક ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા અને આરતી તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવમાં રક્ષાબંધન પર્વની ઉજવણી

vartmanpravah

દાનહ રખોલી દમણગંગા નદીના પુલ પરથી યુવાને ઝંપલાવી આત્‍મહત્‍યા કરી

vartmanpravah

પારડી પીઆઈ બી.જે. સરવૈયાનો સપાટો: પરીયામાં જુગાર રમતા 11 જેટલા મોભીઓને ઝડપી કર્યા જેલના હવાલે

vartmanpravah

શહાદાના ઈસમે સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદીના બ્રિજ ઉપરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસન‘રાજધર્મ’ નિભાવેઃ દમણ-દીવના 42 શિક્ષકો પ્રત્‍યે સંવેદના રાખવાની આવશ્‍યકતા

vartmanpravah

ચીખલી તાલુકામાં ‘નલ સે જલ યોજના’માં પાણીની પાઈપ લાઈન ઉપરથી જ દાટી વેઠ ઉતારતા કેટલાક ગામોમાં પાણીની લાઈનમાં ભંગાણ પડતા લોકોમાં આક્રોશ

vartmanpravah

Leave a Comment