Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસમાં શ્રી રંગ અવધૂત મહારાજ જયંતિ ઉજવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ શ્રી ઈચ્‍છાપૂર્તિ દત્તધામ મંદિરમાં પરમ પૂજ્‍ય શ્રી રંગ અવધૂત મહારાજની 126મી જન્‍મ જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારેઅભિષેક, પૂજન, શણગાર, આરતી ત્‍યારબાદ બપોરે પૂજ્‍યશ્રી મહારાજનું રાજોપચાર પૂજન અને સાંજે પૂજ્‍યશ્રી મહારાજના જન્‍મોત્‍સવની સંધ્‍યા આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્‍યામાં શ્રી રંગ અવધૂત પરિવારના ભાવિક ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા અને આરતી તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

સંઘપ્રદેશ દાનહ અને દમણ સહિત વલસાડ જિલ્લામાં હવામાનમાં પલટોઃ ઝરમર વરસેલો કમોસમી વરસાદ

vartmanpravah

દાનહ ઉમરકૂઈ ડુંગરપાડા ગામે ખેતીની જમીનમાં દબાણ કરેલ જગ્‍યાનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

બગવાડાની ક્રીપા કંપનીમાં બ્‍લાસ્‍ટ: વેલ્‍ડીંગ કરી રહેલ મજુરનું સારવાર દરમિયાન મોત

vartmanpravah

દમણ પોલીસે ભેંસલોર ખાતેની બંધ પીસીએલ કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં સામેલ અન્‍યએકને ઝડપી પાડયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવના નવનિયુક્‍ત પ્રદેશ ભાજપ પ્રભારી દુષ્‍યંતભાઈ પટેલનું ઉમળકાભેર શાનદાર અભિવાદન કરાયું

vartmanpravah

સેલવાસ નગરપાલિકાના સીઓ તરીકે દાનિકસ અધિકારી મનોજકુમાર પાંડેને જવાબદારી સોપાઈ

vartmanpravah

Leave a Comment