March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસમાં શ્રી રંગ અવધૂત મહારાજ જયંતિ ઉજવાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સેલવાસના આમલી વિસ્‍તારમાં આવેલ શ્રી ઈચ્‍છાપૂર્તિ દત્તધામ મંદિરમાં પરમ પૂજ્‍ય શ્રી રંગ અવધૂત મહારાજની 126મી જન્‍મ જયંતિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારેઅભિષેક, પૂજન, શણગાર, આરતી ત્‍યારબાદ બપોરે પૂજ્‍યશ્રી મહારાજનું રાજોપચાર પૂજન અને સાંજે પૂજ્‍યશ્રી મહારાજના જન્‍મોત્‍સવની સંધ્‍યા આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
આ પ્રસંગે મોટી સંખ્‍યામાં શ્રી રંગ અવધૂત પરિવારના ભાવિક ભક્‍તો ઉપસ્‍થિત રહ્યા હતા અને આરતી તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Related posts

વાપી જીઆઈડીસીમાં વરસાદી પાણી સીઈટીપીની ચેમ્‍બરોમાં ઘૂસી જતા પ્રદૂષિત પાણી રોડો ઉપર

vartmanpravah

ચીખલી નજીકના એક ગામની સગીરાને હેરાન-પરેશાન કરનાર શખ્‍સ વિરૂધ્‍ધ પોક્‍સોએક્‍ટ હેઠળ નોંધાયેલી ફરિયાદ

vartmanpravah

આજે છેવાડેના સામાન્‍ય લોકોનો સંઘપ્રદેશ પ્રશાસન પ્રત્‍યે વધેલો ભરોસો

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસને રખોલી ગ્રામ પંચાયત વિસ્‍તારમાં ગેરકાયદેસરના બાંધકામોનું કરેલું ડિમોલિશન

vartmanpravah

વ્‍યાજખોરો પ્રત્‍યે વધુ સતર્ક બનતી પારડી પોલીસ

vartmanpravah

ઉમરગામ જીઆઈડીસીની એસ.એન. એગ્રોફુડ કંપનીમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

Leave a Comment