Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલીના મસાટ ગામ ખાતે રહેતા 26 વર્ષીય યુવાન એમના ઘરમાં હતા હૃદયરોગનો હૂમલો આવતાં અચાનક મોત થયું હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે રજત પટેલ (ઉ.વ.26) જેઓ મળસ્‍કે પાંચ વાગ્‍યે ઉઠી નિત્‍યક્રમ પતાવી રસોડામાં જઈ દૂધ પી રહ્યા હતા, તે સમયે અચાનક ચક્કર આવતા ઢળી પડયા હતા. રજતનીપત્‍નીએ જોતાં તાત્‍કાલિક એમના પરિવારના સભ્‍યોને બોલાવ્‍યા હતા અને રજતને સારવાર અર્થે વાપીની રેઈન્‍બો હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. પરંતુ હોસ્‍પિટલમાં ફરજ પરના તબીબે રજત મૃત જાહેર કર્યા હતા. યુવાનનું હોસ્‍પિટલ પહોંચવા પહેલા જ મોત થયું હતું. તેમના પરિવારમાં બે બહેનનો એકનો એક ભાઈ હોવાથી સંબંધીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

Related posts

વાપી સલવાવ બાપા સિતારામ સનાતન ટ્રસ્‍ટ દ્વારા તા.17 શરદ પૂનમથી નિઃશુલ્‍ક દવાખાનાનો શુભારંભ થશે

vartmanpravah

વાપી કેબીએસ કોલેજ એન.એન.એસ.ના વિદ્યાર્થીઓ ઝળકયા

vartmanpravah

વલસાડના જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જલારામ મનોવિકાસ કેન્દ્રના સ્પેશ્યલ બાળકો સાથે હોળીની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી ગુંજન વિસ્‍તારમાં નોટિફાઈડ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું : 50 જેટલા દબાણો દૂર કરાયા

vartmanpravah

વલસાડથી ધરમપુર જતી એમ્‍બ્‍યુલન્‍સને સુગર ફેક્‍ટરી પાસે કન્‍ટેનરે ટક્કર મારી

vartmanpravah

વલસાડ એસટી ડિવિઝન દ્વારા દિવાળી ધસારાને ધ્‍યાને લઈ 126 નવી ટ્રીપો ચાર દિવસ દોડાવાશે

vartmanpravah

Leave a Comment