April 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલીના મસાટ ગામ ખાતે રહેતા 26 વર્ષીય યુવાન એમના ઘરમાં હતા હૃદયરોગનો હૂમલો આવતાં અચાનક મોત થયું હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે રજત પટેલ (ઉ.વ.26) જેઓ મળસ્‍કે પાંચ વાગ્‍યે ઉઠી નિત્‍યક્રમ પતાવી રસોડામાં જઈ દૂધ પી રહ્યા હતા, તે સમયે અચાનક ચક્કર આવતા ઢળી પડયા હતા. રજતનીપત્‍નીએ જોતાં તાત્‍કાલિક એમના પરિવારના સભ્‍યોને બોલાવ્‍યા હતા અને રજતને સારવાર અર્થે વાપીની રેઈન્‍બો હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. પરંતુ હોસ્‍પિટલમાં ફરજ પરના તબીબે રજત મૃત જાહેર કર્યા હતા. યુવાનનું હોસ્‍પિટલ પહોંચવા પહેલા જ મોત થયું હતું. તેમના પરિવારમાં બે બહેનનો એકનો એક ભાઈ હોવાથી સંબંધીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

Related posts

કોરોના કેસમાં ઓરિએન્‍ટલ વીમા કંપનીને ગ્રાહક સુરક્ષા કોર્ટની ફટકાર : ઉમરગામના વિમાધારક રાજુ ભંડારીને વધારાની 62169 ની વીમા રાશી ચૂકવવા આદેશ

vartmanpravah

નાની દમણના મશાલ ચોક ખાતે વેટરનરી હોસ્‍પિટલની સામે આવેલ મઢુલીવાળી શ્રી રાજ રાજેશ્વરી મેલડી માતાના મંદિરના નવનિર્માણના કાર્યનો 26મી જાન્‍યુ.થી થનારો આરંભ

vartmanpravah

દીવ ઘોઘલામાં લગ્ન પ્રસંગમાં રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલા પોલીસ અને જાહેર જનતા વચ્‍ચે દલીલ થઈ

vartmanpravah

દાનહઃ દપાડા પટેલાદમાં યોજાયેલા ‘પ્રશાસન આપકે દ્વાર’ કાર્યક્રમમાં કુલ 1621 અરજીઓમાંથી 458 લાભાર્થીઓને પુરી પાડવામાં આવેલી સેવા

vartmanpravah

ઉમરગામ પાલિકા ફાયર વિભાગ સક્રિય

vartmanpravah

ધરમપુરના માકડબંધમાં 30 યુગલો સમૂહલગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે

vartmanpravah

Leave a Comment