July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટસેલવાસ

દાનહના મસાટ ગામના યુવાનનું હૃદયરોગના હૂમલાથી મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ, તા.07 : દાદરા નગર હવેલીના મસાટ ગામ ખાતે રહેતા 26 વર્ષીય યુવાન એમના ઘરમાં હતા હૃદયરોગનો હૂમલો આવતાં અચાનક મોત થયું હતું.

પ્રાપ્ત વિગત પ્રમાણે રજત પટેલ (ઉ.વ.26) જેઓ મળસ્‍કે પાંચ વાગ્‍યે ઉઠી નિત્‍યક્રમ પતાવી રસોડામાં જઈ દૂધ પી રહ્યા હતા, તે સમયે અચાનક ચક્કર આવતા ઢળી પડયા હતા. રજતનીપત્‍નીએ જોતાં તાત્‍કાલિક એમના પરિવારના સભ્‍યોને બોલાવ્‍યા હતા અને રજતને સારવાર અર્થે વાપીની રેઈન્‍બો હોસ્‍પિટલમાં લઈ ગયા હતા. પરંતુ હોસ્‍પિટલમાં ફરજ પરના તબીબે રજત મૃત જાહેર કર્યા હતા. યુવાનનું હોસ્‍પિટલ પહોંચવા પહેલા જ મોત થયું હતું. તેમના પરિવારમાં બે બહેનનો એકનો એક ભાઈ હોવાથી સંબંધીઓમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

Related posts

દાનહ જિ.પં. દ્વારા બિન્‍દ્રાબિન ખાતે યોજાયેલા સમૂહલગ્ન સમારંભમાં 7પ દંપતિઓએ પાડેલા પ્રભુતામાં પગલાં

vartmanpravah

વલસાડ જિલ્લામાં ફરી કોરોના માથુ ઉંચકી રહ્યો છે: છીરી, અંભેટીના નવા બે કેસ સાથે 36 એક્‍ટિવ કેસ

vartmanpravah

વલસાડ વશીયરમાં મળસ્‍કે છોટા હાથી ટેમ્‍પો રસ્‍તા વચ્‍ચે બેઠેલ ગાયો ઉપર ફરી વળતા 3 ગાયના મોત

vartmanpravah

હિંમતનગર : ડીએસપી ઓફિસ ખાતે સાબરકાંઠા પોલીસ દ્વારા લોન મેળો યોજાયો મોટી સંખ્‍યામાં લોકો કાર્યક્રમમાં જોડાયા

vartmanpravah

વાપી અંબામાતા મંદિરે દાદા-દાદીની સ્‍મૃતિમાં દરરોજ મસાલા ખિચડીનું વિતરણ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં યુવા કોંગ્રેસના પ્રદેશ જિલ્લા વોર્ડ અને પંચાયત કમિટીઓનું થશે પુનર્ગઠન

vartmanpravah

Leave a Comment