Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ટોકરખાડા નજીક શિવ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં ઠાકુર કોમ્‍પ્‍લેક્‍સ પરિસરમાં સુંદર શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. આ મંદિરમાં ભગવાન શિવ, માતા પાર્વતી, હનુમાનજી તેમજ ગણેશજીની મૂર્તિઓ સ્‍થાપિત કરવામાં આવી છે. આજે મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ નિમિતે કળશયાત્રા કાઢવામાં આવી હતી જે શહેરના વિવિધ વિસ્‍તારોમાં ફરી મંદિર પરિસરમાં આવી પહોંચી હતી. ત્‍યારબાદ વિધિ-વિધાન દ્વારા નવનિર્મિત મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું જેનો મોટી સંખ્‍યામાં ભક્‍તોએ લાભ લીધોહતો.

Related posts

સ્‍વ.વકીલ નિલેશભાઈની યાદમાં પારડી બાર એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચનું કરાયેલું આયોજન

vartmanpravah

ભારતરત્‍ન અટલબિહારી વાજપેયીજીની જન્‍મ જયંતી નિમિત્તે પારડીના સમાજસેવકે 104મી વખત રક્‍તદાન કર્યું

vartmanpravah

સિલધા ગામના આબાડપાણી ફળિયામાં રસ્‍તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યુ

vartmanpravah

દાનહના સામરવરણી ગાર્ડન સીટી ખાતે રક્‍ત કેમ્‍પ યોજાયો

vartmanpravah

વરકુંડ મોટા ફળિયા ખાતે સાંઈ બાબા મંદિરનું ખાતમુહૂર્ત યોજાયું

vartmanpravah

દારૂની હેરાફેરી કરાવનાર કાર માલિકને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment