October 15, 2025
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૦૬: દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ પોઝિટિવ નોંધાયો નથી. પ્રદેશમાં હાલમા ૦૧ સક્રિય કેસ છે,અત્યાર સુધીમા ૫૯૦૪ કેસ રીકવર થઈ ચૂક્યા છે, ત્રણ વ્યક્તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના ૧૦૮ નમૂનાઓ અને અને રેપિડ ઍન્ટિજન ૧૩ નમૂના લેવામા આવ્યા હતા. જેમાંથી ઍકપણ કોરોના પોઝિટિવ કેસ નોîધાયો નથી. દાનહ આરોગ્ય વિભાગ દ્વારા પીઍચસી, સીઍચસી સેન્ટર પર અને સબ સેન્ટરમાં કોવીશીલ્ડ વેક્સીનનુ રસીકરણ કરવામા આવ્યું હતું. જેમા આજે ૨૯૮૫ લોકોને વેક્સીન આપવામા આવ્યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ ૩,૬૭,૨૫૨ અને બીજો ડોઝ ૭૨,૯૪૦ વ્યક્તિઓને આપવામા આવતા કુલ ૪,૪૦,૧૯૨લોકોને વેક્સીન આપવામા આવી છે.

Related posts

લાકોટવ ખાતે વિધિવત રીતે પારડી કોર્ટની શરૂઆત

vartmanpravah

વાપી આર.કે. દેસાઈ કોલેજના પ્રો.ડો.વિમુખ પટેલને કબીર કોહિનુર એવોર્ડ એનાયત

vartmanpravah

સેલવાસની પ્રમુખ દર્શન સોસાયટી દ્વારા સાયલી ગ્રાઉન્‍ડ ખાતે ક્રિકેટ મેચ યોજાઈ

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના નાણાં સચિવ અને દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે દાનહના દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રા.પં.ની આંગણવાડીઓમાં કુપોષિત બાળકોની માતાઓને આપેલું માર્ગદર્શન

vartmanpravah

દાનહના સીલી ગામે કે.એલ.જે.કંપનીમાં રક્‍તદાન કેમ્‍પ યોજાયો

vartmanpravah

શ્રી પશ્ચિમ ભારત માછી સમાજ મહાસંઘની નવી સમિતિની કરાયેલી રચના બાદ ડો. વિશાલ ટંડેલની અધ્‍યક્ષતામાં દેવકાની હોટલ તાનિયા સી રોકમાં યોજાયેલી બેઠક

vartmanpravah

Leave a Comment