September 7, 2026
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહઃ સેલવાસમાં 1 ઇંચથી વધુ અને ખાનવેલમાં 21 મિલી વરસાદ વરસ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દાદરા નગર હવેલીમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પરંતુનવરાત્રીના આયોજકોમા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સેલવાસમાં 28.4 એમએમ/1.05ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. જ્‍યારે ખાનવેલમાં 21.0 એમએમ/0.83ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. સિઝનનો કુલ વરસાદ 3230.0 એમએમ/ 127.17ઇંચ અને ખાનવેલમાં 3102.4 એમએમ/ 122.14ઇંચ થયો છે. મધુબન ડેમનું લેવલ 79.55 મીટર છે. ડેમમાં પાણીની આવક 8031 ક્‍યુસેક અને પાણીની જાવક 7611 ક્‍યુસેક નોંધાઈ હતી. અથાલ બ્રિજ નજીક પાણીનું લેવલ 26.100મીટર છે. હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Related posts

ચીખલી 108-એમ્‍બ્‍યુલન્‍સ ટીમની પ્રસંશનીય કામગીરી

vartmanpravah

દમણમાં છેલ્લા 9 મહિનાથી બંધ રહેલી કન્‍સ્‍ટ્રક્‍શન, એન.એ. સહિતની જમીનને લગતી પરમિશનો આપવા કરાયેલો પ્રારંભ

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં વરસાદની રમઝટ વચ્‍ચે 60.88 ટકા મતદાનઃ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન: શનિવારે થનારી મત ગણતરી સુધી 7 વોર્ડના ઉમેદવારોનું ભાવિ સીલ

vartmanpravah

દમણ નગર પાલિકા બળવાના માર્ગે? : દમણ ન.પા.ની વિશેષ બેઠકમાં તમામ કાઉન્‍સિલરો ગેરહાજર

vartmanpravah

આઇપીએસ અધિકારી મનોજ કુમાર લાલનીપુડુચેરીના ડીજીપી તરીકે નિમણૂક

vartmanpravah

વાપીની સીએ ઈન્‍સ્‍ટીટયૂટના નવા હોદ્દેદારોએ ચાર્જ લીધો

vartmanpravah

Leave a Comment