January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherદેશસેલવાસ

દાનહઃ સેલવાસમાં 1 ઇંચથી વધુ અને ખાનવેલમાં 21 મિલી વરસાદ વરસ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.27: દાદરા નગર હવેલીમાં છેલ્લા ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે પરંતુનવરાત્રીના આયોજકોમા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન સેલવાસમાં 28.4 એમએમ/1.05ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. જ્‍યારે ખાનવેલમાં 21.0 એમએમ/0.83ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. સિઝનનો કુલ વરસાદ 3230.0 એમએમ/ 127.17ઇંચ અને ખાનવેલમાં 3102.4 એમએમ/ 122.14ઇંચ થયો છે. મધુબન ડેમનું લેવલ 79.55 મીટર છે. ડેમમાં પાણીની આવક 8031 ક્‍યુસેક અને પાણીની જાવક 7611 ક્‍યુસેક નોંધાઈ હતી. અથાલ બ્રિજ નજીક પાણીનું લેવલ 26.100મીટર છે. હવામાન વિભાગ દ્વારા હજી બે દિવસ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

Related posts

ઉમરગામ તાલુકામાં શિક્ષણ ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્‍માન કરવામાં આવ્‍યુ

vartmanpravah

ટુકવાડામાં હેપ્‍પી નેસ્‍ટ બંગલામાં રહેતી પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

દાનહ કોંગ્રેસે સેલવાસ ન.પા. વિસ્‍તારના ખખડધજ રસ્‍તાઓને તાત્‍કાલિક રીપેર કરવા પ્રમુખને કરી રજૂઆત

vartmanpravah

દાનહમાં સામરવરણી અને મસાટ પંચાયતોની ગ્રામસભા સંપન્ન

vartmanpravah

વલસાડ-નવસારી હાઈવે ઉપર ગોઝારો અકસ્‍માત સર્જાયો : વર્ષના છેલ્લા દિવસે 9 લોકોની જીંદગીનો આખરી દિન બન્‍યો

vartmanpravah

મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વાપી વીઆઈએ પ્રમુખ, મંત્રી અને બોર્ડ સભ્‍યો દ્વારા ગૃહ અને ખાણ વિભાગના મુખ્‍ય સચિવ સાથે વાપીમાં સીઈઆઈએફ પ્રોજેક્‍ટ હેઠળ પાણી વિતરણની યોજનાના આગામી પ્રોજેક્‍ટ વિષે ચર્ચા કરી

vartmanpravah

Leave a Comment