Vartman Pravah
Breaking NewsOtherદેશ

વિકાસની દિશામાં આગળ વધી રહેલું લક્ષદ્વીપ

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપની મુલાકાત લઈ શરૂ કરેલી વિકાસ કામોની સમીક્ષા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
મીનીકોય, તા. 12
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપ પહોંચી ત્‍યાં થઈ રહેલા વિકાસ કામોનું નિરીક્ષણ કર્યું હતું અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી માર્ગદર્શન પણ આપ્‍યું હતું.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપના ઈતિહાસમાં પહેલી વખત પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈપટેલના આગમન બાદ સ્‍થાનિક લોકોના સશક્‍તિકરણની દિશામાં કામ થઈ રહ્યું છે. જેના કારણે લક્ષદ્વીપમાં પણ કેટલાક સ્‍થાપિત હિતોએ પ્રારંભમાં વિરોધ કર્યો હતો. પરંતુ વિરોધની પરવા કર્યા વગર પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ લક્ષદ્વીપના વિકાસના વેગને અકબંધ રાખી નિયમિત મુલાકાત પણ લઈ રહ્યા છે અને વિડીયો કોન્‍ફરન્‍સિંગના માધ્‍યમથી પણ અધિકારીઓને માર્ગદર્શન આપતા રહે છે. જેના કારણે આજે લક્ષદ્વીપ પણ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે.

Related posts

આજે દમણ માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબદ્વારા નારિયેળી પૂર્ણિમાની થનારી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વાપી પાલિકાનું વેરા વસૂલી અભિયાનઃ 27 કોમર્શિયલ મિલકતોને તાળા માર્યા, 3 સોસાયટીના નળ જોડાણ કાપ્‍યા

vartmanpravah

વલસાડ ડીસ્‍ટ્રીક્‍ટના (રિટાયર્ડ) ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેશન્‍સ જજ એમ.કે. દવેનો ડીસ્‍ટ્રીક્‍ટ એડવોકેટસ એસોસિએશન દ્વારા સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

લોકસભાની ચૂંટણી પડઘમ શરૂઃ વલસાડ-ડાંગ, સંસદીય મતવિસ્તાર માટે ભાજપ દ્વારા વલસાડમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય શરૂ

vartmanpravah

ઊર્જા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે ધરાસણા ખાતે ડીજીવીસીએલ પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરાયું

vartmanpravah

સરીગામમાં માર્ગ અકસ્‍માતઃ એકનું મોત, એકને ઈજા

vartmanpravah

Leave a Comment