July 17, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ પીપરીયા વિસ્‍તારમાં ગેરકાયદેસર કરેલા દબાણોને સેલવાસ ન.પા.એ હટાવ્‍યા

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના પીપરીયા વિસ્‍તારમાં હેમિલ્‍ટન કંપની નજીક ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્‍યું હતું જેને આજે સેલવાસ નગરપાલિકા દ્વારા જોસેફ સિરિલ બામફોર્ડ (જે.સી.બી.) મશીન દ્વારા દૂર કરવામાં આવ્‍યું હતું. નગરપાલિકા વિસ્‍તારમાં રસ્‍તાની આજુબાજુ કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર/અનધિકૃત નિર્માણ અને અતિક્રમણ કરવામાં આવેલ હોય તો તેને સ્‍વૈચ્‍છાએ હટાવવા ન.પા. દ્વારા સાર્વજનિક સૂચનાના માધ્‍યમથી જાણ કરવામાં આવે છે. જો તેમ કરવામાં આવે તો પાલિકા દ્વારા ગેરકાયદેસર નિર્માણ અને અતિક્રમણ પર વિકાસ નિયંત્રણ નિયમ-2014 અને દાનહ અને દમણ દીવ નગર પાલિકા વિનિયમન-2004 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. એમ જણાવાયું છે.

Related posts

દાનહની લોકસભાની પેટા ચૂંટણી કોંગ્રેસ સંપૂર્ણ તાકાત સાથે લડશેઃ મહેશ શર્મા

vartmanpravah

વલસાડમાં ડેંગ્‍યુની બિમારીથી યુવતિએ જીવ ગુમાવ્‍યો

vartmanpravah

છેલ્લા દશ વર્ષમાં આધાર કાર્ડ અપડેટ ન કરાવ્‍યા હોય તેમણે આધારકાર્ડ અપડેટ કરાવી લેવા

vartmanpravah

વલસાડ ખરેરા નદીના બે લો લેવલ પુલ પાણીમાં ડૂબી જતા સ્‍થાનિક ગ્રામજનોની અવરજવર અટકી પડી

vartmanpravah

સેલવાસની પ્રાથમિક કેન્‍દ્ર શાળા હિન્‍દી માધ્‍યમના વિદ્યાર્થીઓ દ્વારા જાગૃકતા રેલી યોજાઈ

vartmanpravah

ચીખલી, ખેરગામ અને ગણદેવી તાલુકામાં મેઘરાજાની તોફાની બેટીંગઃ અનેક જગ્‍યાએ વૃક્ષો અને વીજ થાંભલા ધરાશાયી

vartmanpravah

Leave a Comment