March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ પીપરીયા વિસ્‍તારમાં ગેરકાયદેસર કરેલા દબાણોને સેલવાસ ન.પા.એ હટાવ્‍યા

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના પીપરીયા વિસ્‍તારમાં હેમિલ્‍ટન કંપની નજીક ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્‍યું હતું જેને આજે સેલવાસ નગરપાલિકા દ્વારા જોસેફ સિરિલ બામફોર્ડ (જે.સી.બી.) મશીન દ્વારા દૂર કરવામાં આવ્‍યું હતું. નગરપાલિકા વિસ્‍તારમાં રસ્‍તાની આજુબાજુ કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર/અનધિકૃત નિર્માણ અને અતિક્રમણ કરવામાં આવેલ હોય તો તેને સ્‍વૈચ્‍છાએ હટાવવા ન.પા. દ્વારા સાર્વજનિક સૂચનાના માધ્‍યમથી જાણ કરવામાં આવે છે. જો તેમ કરવામાં આવે તો પાલિકા દ્વારા ગેરકાયદેસર નિર્માણ અને અતિક્રમણ પર વિકાસ નિયંત્રણ નિયમ-2014 અને દાનહ અને દમણ દીવ નગર પાલિકા વિનિયમન-2004 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. એમ જણાવાયું છે.

Related posts

આજે સંઘપ્રદેશ તથા વાપી વિસ્‍તારના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે

vartmanpravah

પારડીના પરિયા ખાતે આવેલ એમએમટીઈ કંપનીમાં લાગી આગ

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજની જીટીયુ ઈન્‍ટર ઝોન વોલીબોલ સ્‍પર્ધામાં ઝળહળતી સફળતા

vartmanpravah

‘‘સ્‍વચ્‍છ ભારત અભિયાન” અંતર્ગત દાદરા ગ્રામ પંચાયત દ્વારા કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દમણમાં પોલીસ વિભાગ દ્વારા ત્રિરંગા રેલી યોજાઈ: એકતા, અખંડિતતા અને અનુશાસનનો આપેલો સંદેશ

vartmanpravah

સિંહ અને સિંહણના આગમન સાથે દાનહના વાસોણા લાયન સફારીને પ્રવાસીઓ માટે પુનઃ વિધિવત્‌ રીતે ખુલ્લુ મુકાયું

vartmanpravah

Leave a Comment