August 31, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહઃ પીપરીયા વિસ્‍તારમાં ગેરકાયદેસર કરેલા દબાણોને સેલવાસ ન.પા.એ હટાવ્‍યા

 

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.15 : દાદરા નગર હવેલીના પીપરીયા વિસ્‍તારમાં હેમિલ્‍ટન કંપની નજીક ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરવામાં આવ્‍યું હતું જેને આજે સેલવાસ નગરપાલિકા દ્વારા જોસેફ સિરિલ બામફોર્ડ (જે.સી.બી.) મશીન દ્વારા દૂર કરવામાં આવ્‍યું હતું. નગરપાલિકા વિસ્‍તારમાં રસ્‍તાની આજુબાજુ કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર/અનધિકૃત નિર્માણ અને અતિક્રમણ કરવામાં આવેલ હોય તો તેને સ્‍વૈચ્‍છાએ હટાવવા ન.પા. દ્વારા સાર્વજનિક સૂચનાના માધ્‍યમથી જાણ કરવામાં આવે છે. જો તેમ કરવામાં આવે તો પાલિકા દ્વારા ગેરકાયદેસર નિર્માણ અને અતિક્રમણ પર વિકાસ નિયંત્રણ નિયમ-2014 અને દાનહ અને દમણ દીવ નગર પાલિકા વિનિયમન-2004 અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે. એમ જણાવાયું છે.

Related posts

અથાલની કંપનીમાં વોચમેન તરીકે ફરજ બજાવતા યુવાનનું મોત

vartmanpravah

ધરમપુર રાજમહેલ રોડ ઉપર બે વીજપોલ ધરાશાયી: બે પૈકી એક કેરી ભરી જતી રિક્ષા ઉપર તૂટી પડયો

vartmanpravah

દાનહના ધોડિયા સમાજના તેજસ્‍વી વિદ્યાર્થીઓને સાંસદ કલાબેન ડેલકરના હસ્‍તે ‘‘જ્ઞાન ગૌરવ પુરસ્‍કાર”થી સન્‍માનિત કરાયા

vartmanpravah

દમણ કોર્ટમાં થયેલી ‘વિશ્વ વસતિ દિવસ’ની ઉજવણી

vartmanpravah

મજીગામ ગામે બીમારીથી કંટાળી ગયેલા વૃધ્‍ધે ઘરના ધાબા ઉપરથી પડતું મૂકી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

દાનહના અથાલની માર્બલ કંપનીમાં કામ કરતી વખતે ક્રેઈનનો હુક તૂટતા દબાઈ જતા કામદારનું મોત

vartmanpravah

Leave a Comment