June 13, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસના સ્‍કાયહાઇટ્‍સ સોસાયટીના લોકોએ વાઇન શોપનો વિરોધ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.10
દાદરા નગર હવેલી એક્‍સાઇઝ વિભાગ દ્વારા નવા નિયમો મુજબ અનુસરતા નહીં હોય તેવા કેટલાક વાઇનશોપ અને બારને બંધ કરાવવામાં આવ્‍યા હતા. જે છ મહિના બાદ ફરી એક્‍સાઇઝ વિભાગ દ્વારા કેટલીક છૂટછાટ આપી બાર અને વાઇનશોપને ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ સેલવાસના સ્‍કાયહાઇટ્‍સ સોસાયટીના રહીશો દ્વારા જે વાઇનશોપ ચાલુ કરવામાં આવ્‍યો છે જેનો વિરોધ કરવામાં આવ્‍યો હતો. અહીં સ્‍થાનિક લોકોના ટોળાએં એકત્રીત થઈ સૂત્રોચ્‍ચાર કરી વિરોધ વ્‍યક્‍ત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પીએસઆઈ શશીસિંગ અને એમની ટીમ પહોંચી જઈ લોકટોળાને સમજાવી, આપે જે કોઈ ફરિયાદ કરવી હોય તે કાલે એક્‍સાઇઝ વિભાગમાં જઈને કરવા કહ્યું હતું. ત્‍યારબાદમામલો શાંત થયો હતો.

Related posts

વલસાડ જિલ્લામાં ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા/ જિલ્લાકક્ષાની સ્‍પર્ધાઓ યોજાશે

vartmanpravah

દમણ અને દીવનું હિત જ મારી પ્રથમ પ્રાથમિકતાઃ વિજેતા અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલ

vartmanpravah

સયાજી વૈભવ લાઈબ્રેરીના પર્યાવરણલક્ષી પ્રોજેક્‍ટ અંતર્ગત નવસારીની શાળાઓ તેમજ વિદ્યાર્થીઓએ ખરા અર્થમાં ગાંધી જ્‍યંતીની ઉજવણી કરી

vartmanpravah

નવસારી અને સુરતના કાઉન્‍સિલરને સારી કામગીરી બદલ અભયમ ટીમ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

વાપી નગરપાલિકાની 18મી ઓક્‍ટોબરે સામાન્‍ય સભા યોજાશે : આચાર સંહિતા પહેલાં મહત્તમ કામોને બહાલી અપાશે

vartmanpravah

વલસાડ ખાણ ખનીજ ટીમનો સપાટો : ઓવરલોડ રેતી ભરેલી ચાર ટ્રક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી

vartmanpravah

Leave a Comment