Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

સેલવાસના સ્‍કાયહાઇટ્‍સ સોસાયટીના લોકોએ વાઇન શોપનો વિરોધ કર્યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.10
દાદરા નગર હવેલી એક્‍સાઇઝ વિભાગ દ્વારા નવા નિયમો મુજબ અનુસરતા નહીં હોય તેવા કેટલાક વાઇનશોપ અને બારને બંધ કરાવવામાં આવ્‍યા હતા. જે છ મહિના બાદ ફરી એક્‍સાઇઝ વિભાગ દ્વારા કેટલીક છૂટછાટ આપી બાર અને વાઇનશોપને ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ સેલવાસના સ્‍કાયહાઇટ્‍સ સોસાયટીના રહીશો દ્વારા જે વાઇનશોપ ચાલુ કરવામાં આવ્‍યો છે જેનો વિરોધ કરવામાં આવ્‍યો હતો. અહીં સ્‍થાનિક લોકોના ટોળાએં એકત્રીત થઈ સૂત્રોચ્‍ચાર કરી વિરોધ વ્‍યક્‍ત કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પીએસઆઈ શશીસિંગ અને એમની ટીમ પહોંચી જઈ લોકટોળાને સમજાવી, આપે જે કોઈ ફરિયાદ કરવી હોય તે કાલે એક્‍સાઇઝ વિભાગમાં જઈને કરવા કહ્યું હતું. ત્‍યારબાદમામલો શાંત થયો હતો.

Related posts

દાનહઃ ‘સર્વ આદિવાસી સમાજ’ દ્વારા વાંસદાની સરકારી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવ્‍યું તિથિભોજન

vartmanpravah

કેબિનેટ મંત્રીમનસુખભાઈ માંડવીયાએ VGELની મુલાકાત લઈ પાણી શુદ્ધિકરણ પ્રક્રિયા અંગે જાણકારી મેળવી

vartmanpravah

કેન્‍દ્રિય રમત-ગમત મંત્રાલયના યુવા બાબતોના આદેશ મુજબ અને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ દશરથ સ્‍પોર્ટ્‍સ એકેડેમીની મદદથી દાનહ પ્રદેશ સ્‍કાઉટ ગાઈડ મુખ્‍યાલય ડોકમર્ડી ખાતે વિવિધ સ્‍પર્ધાઓનું કરાયેલું આયોજન

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

લક્ષદ્વીપના બંગારામ ખાતે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુએ દરિયાઈ પાણીના રિવર્સ ઓસ્‍મોસિસ પ્‍લાન્‍ટનું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

રાજ્‍યમાં સૌથી વધુ પ્રદૂષિત ગણાતા શહેર વાપીમાં પ્રદૂષણ ઘટયું: હવે, સૌથી વધુ પ્રદૂષણ વડોદરામાં

vartmanpravah

Leave a Comment