March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

અખિલ ભારતીય માનવ અધિકાર ફરિયાદ સંઘના દમણ પ્રોગ્રામ કમીટિના અધ્‍યક્ષ તરીકે રાજેશ વાડેકર અને ગ્રિવેન્‍સિસ કમીટિના અધ્‍યક્ષ પદે કેતનકુમાર ભંડારીની કરેલી જાહેરાત

રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ આર.બી.ઓઝાએ સુપ્રત કરેલી જવાબદારીઃ દમણમાં હવે માનવ અધિકાર ચળવળને મળનારી ગતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.15: ઓલ ઈન્‍ડિયા હ્યુમન રાઈટ્‍સ ગ્રિવન્‍સિસ એસોસિએશન – એન.જી.ઓ.(અખિલ ભારતીય માનવ અધિકાર ફરિયાદ સંઘ)ના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ શ્રી આર.બી.ઓઝાએ દમણના અધ્‍યક્ષ (પ્રોગ્રામ કમીટિ)ના પદ ઉપર યુવા અને જાગૃત કાર્યકર શ્રી રાજેશ આર. વાડેકરની નિયુક્‍તિની જાહેરાત કરી છે. શ્રી રાજેશ આર. વાડેકરની ઓલ ઈન્‍ડિયા હ્યુમન રાઈટ્‍સ ગ્રિવેન્‍સિસ એસોસિએશનના દમણના અધ્‍યક્ષ તરીકે કરેલી જાહેરાતને ઠેર ઠેરથી વ્‍યાપક આવકાર મળી રહ્યો છે. તેઓએ દમણમાં માનવ અધિકારોના સંબંધમાં જાગૃતિ ઝુંબેશ ચલાવવાનું પણ એલાન કર્યું છે.
જ્‍યારે શ્રી કેતનકુમાર એ. ભંડારીને દમણના ગ્રિવેન્‍સિસ કમીટિના અધ્‍યક્ષ તરીકે જવાબદારી સુપ્રત કરી છે. શ્રી કેતનકુમાર એ. ભંડારીએ પોતાની નિયુક્‍તિને સાર્થક કરવા તમામ પ્રયાસો હાથ ધરવા વચન આપ્‍યુંછે.

Related posts

માઁ વિશ્વંભરીધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રાબડા ગામના નિરાધાર અને વિધવા બહેનોને અનાજની કીટનું કરાયેલું વિતરણ

vartmanpravah

પાંચાણી ફાઉન્ડેશનનાં યોગેશભાઈ પાંચાણી દ્વારા ‘આયુષ્માન કાર્ડ’ નિ:શુલ્ક કાઢી આપવામાં આવશે.

vartmanpravah

વાપી વી.આઈ.એ. અને ઝેડ.આર.યુ.સી.સી.ની વંદે ભારત એક્ષપ્રેસ ટ્રેનના સ્‍ટોપેજની માંગણી

vartmanpravah

નાનાપોંઢાથી નાસિક નેશનલ હાઈવે ૮૪૮ ઉપર ચોમાસામાં પડેલા ખાડાઓ હજુ સુધી નહીં પુરાતા વાહન ચાલકો ત્રાહિમામ્ઃ તંત્ર મૂકદર્શક

vartmanpravah

રખોલી ગ્રામ પંચાયતે જાહેર સ્‍વચ્‍છતા નહીં રાખતા અને આદેશનું પાલન નહીં કરનારી બે ચાલીઓના કાપેલા ઈલેક્‍ટ્રીક કનેક્‍શન

vartmanpravah

રાષ્‍ટ્રપિતા મહાત્‍મા ગાંધીજીની જન્‍મ જયંતિના અવસરે ગાંધીમય બનેલું સમસ્‍ત લક્ષદ્વીપઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં પ્રભાત ફેરીમાં લોકોએ ઉત્‍સાહભેર લીધેલો ભાગ

vartmanpravah

Leave a Comment