December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેઍ લેવડાવેલા સંકલ્પ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૩૦ : ‘પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકા દ્વારા કર્મચારીઓ માટે ઍક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેલવાસ નગરપાલિકા દ્વારા આ વર્ષે ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ના સ્વતંત્ર ભારત, ઈમાનદારી સાથે આત્મનિર્ભરતા વિયષ ઉપર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સîગ્રામ શિંદે દ્વારા ન.પા.ના કર્મચારીઓને પાલિકા કચેરી પર શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં સેલવાસ નગરપાલિકાઍ દરેક નાગરિકને શહેરને ‘સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત શહેર’ બનાવવાના ­યાસમાં સહયોગની અપીલ કરી હતી. આ સપ્તાહ આજે ૩૦મી ઓક્ટોબરથી આગામી ૫ નવેમ્બર, ૨૦૨૩ સુધી ચાલશે.

Related posts

રેડક્રોસ સોસાયટી, સેલવાસમાં યુનિયન ટેરીટરી (યુ.ટી.) ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

કર્ણાટકમાં કોંગ્રેસ વિજેતા બનતા સેલવાસમાં વિજયોત્સવ મનાવ્યો

vartmanpravah

કપરાડા તાલુકાના અંતરીયાળ વિસ્‍તારમાં Y20 કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ટોરેન્‍ટ પાવરે સંઘપ્રદેશ પ્રશાસન સાથે કરેલા એગ્રીમેન્‍ટનો ભંગ કરતા વીજળી વિતરણનું કાર્ય પરત લઈ લેવા સંઘપ્રદેશના પ્રશાસકશ્રીને આદિવાસી એકતા પરિષદની અરજ

vartmanpravah

ધરમપુરમાં ચીકન શોપમાં નકલી પોલીસ બની 10 હજારનો તોડ કરવા જતા ત્રણને અસલી પોલીસે ઝડપ્‍યા

vartmanpravah

કોઈપણ વ્‍યક્‍તિ બાળકનો ઉપયોગ ભીખ માંગવા માટે કરે તો દંડ સહિત સજાને પાત્ર થશે

vartmanpravah

Leave a Comment