October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેઍ લેવડાવેલા સંકલ્પ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૩૦ : ‘પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકા દ્વારા કર્મચારીઓ માટે ઍક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેલવાસ નગરપાલિકા દ્વારા આ વર્ષે ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ના સ્વતંત્ર ભારત, ઈમાનદારી સાથે આત્મનિર્ભરતા વિયષ ઉપર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સîગ્રામ શિંદે દ્વારા ન.પા.ના કર્મચારીઓને પાલિકા કચેરી પર શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં સેલવાસ નગરપાલિકાઍ દરેક નાગરિકને શહેરને ‘સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત શહેર’ બનાવવાના ­યાસમાં સહયોગની અપીલ કરી હતી. આ સપ્તાહ આજે ૩૦મી ઓક્ટોબરથી આગામી ૫ નવેમ્બર, ૨૦૨૩ સુધી ચાલશે.

Related posts

દાભેલ ગ્રા.પં.ના પંચાયત ઘરનું થનારૂં નવીનિકરણઃ સ્‍પોર્ટ્‍સ કોમ્‍પલેક્ષના સમારકામનો પણ પ્રસ્‍તાવ

vartmanpravah

રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં અગ્નિકાંડ બાદ વલસાડના ગેમઝોનમાં પાલિકા દ્વારા તપાસ હાથ ધરાઈ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના આગમનને વધાવવા તૈયારીને અપાઈ રહેલો આખરી ઓપ

vartmanpravah

જિલ્લામાં સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન હેઠળ આરોગ્‍ય કેન્‍દ્રોમાં હેલ્‍થ ચેકઅપ સહિતની વિવિધ પ્રવૃતિઓ થઈ

vartmanpravah

પીએમ મોદીએ આઇકોનિક વીકમાં જન સમર્થ પોર્ટલ લોન્‍ચ કર્યું: દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં જીએસટી વિભાગ દ્વારા થયેલી જીવંત પ્રસારણની વ્‍યવસ્‍થા

vartmanpravah

દીવ જિલ્લાના ધો.12ના ટોપર મેહુલ મજેઠીયાનું કલેક્‍ટર ભાનુ પ્રભાના હસ્‍તે સર્ટીફિકેટ આપી કરાયેલું સન્‍માન

vartmanpravah

Leave a Comment