February 5, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકાના કર્મચારીઓને ચીફ ઓફિસર સંગ્રામ શિંદેઍ લેવડાવેલા સંકલ્પ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૩૦ : ‘પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ અભિયાન અંતર્ગત સેલવાસ નગરપાલિકા દ્વારા કર્મચારીઓ માટે ઍક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સેલવાસ નગરપાલિકા દ્વારા આ વર્ષે ‘સતર્કતા જાગૃકતા સપ્તાહ’ના સ્વતંત્ર ભારત, ઈમાનદારી સાથે આત્મનિર્ભરતા વિયષ ઉપર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સîગ્રામ શિંદે દ્વારા ન.પા.ના કર્મચારીઓને પાલિકા કચેરી પર શપથ લેવડાવવામાં આવ્યા હતા. જેમાં સેલવાસ નગરપાલિકાઍ દરેક નાગરિકને શહેરને ‘સ્વચ્છ અને ભ્રષ્ટાચાર મુક્ત શહેર’ બનાવવાના ­યાસમાં સહયોગની અપીલ કરી હતી. આ સપ્તાહ આજે ૩૦મી ઓક્ટોબરથી આગામી ૫ નવેમ્બર, ૨૦૨૩ સુધી ચાલશે.

Related posts

‘સમગ્ર શિક્ષણ’ અંતર્ગત પ્રાથમિક ગુજરાતી કેન્‍દ્ર શાળા, નરોલી ખાતે યોજાયેલી પ્રશ્નમંચ સ્‍પર્ધા

vartmanpravah

દાનહમાં 108 એમ્‍બ્‍યુલન્‍સની ઝડપી સેવા મળી રહે એના માટે નવીટેક્‍નીકનો શુભારંભ

vartmanpravah

ચીખલી તાલુકાના માંડવખડક, ગોડથલ ગામે બંધ થયેલી બસ સેવા પુનઃ શરૂ કરવાઅનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ ન આવતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

દમણ જિલ્લાની ચારેય શાખાઓ દ્વારા બેંક ઓફ બરોડાના 115મા સ્‍થાપના દિનના ઉપલક્ષમાં વિકલાંગ વિદ્યાર્થીઓને અભ્‍યાસ અને જીવન જરૂરી સુવિધાઓનું કરેલું વિતરણ

vartmanpravah

ફક્‍ત માહ્યાવંશી સમાજમાં જ નહીં, સર્વ સમાજમાં વિષ્‍ણુભાઈ દમણિયાના વિચારો ગુંજતા રહેશે – દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સ્‍થાપક પ્રમુખ વિષ્‍ણુભાઈ એફ. દમણિયાની યોજાયેલી શોકસભા

vartmanpravah

દમણ જિલ્લાના દરેક ઉદ્યોગો, સરકારી-અર્ધ સરકારી કાર્યાલયો, શાળા-મહાશાળા ઉપર તિરંગો લહેરાશે

vartmanpravah

Leave a Comment