Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2023′ અંતર્ગત મોટી દમણના મગરવાડા ‘પાવર ગ્રીડ’ દ્વારા પદયાત્રા યોજાઈઃ ભ્રષ્‍ટાચાર વિરૂદ્ધ કરેલા સૂત્રોચ્‍ચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: આજે મોટી દમણના મગરવાડા ખાતેના ‘પાવર ગ્રીડ’ દ્વારા ‘સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2023’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ‘પાવર ગ્રીડ’ મગરવાડાથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દરેક કર્મચારીઓ પદયાત્રામાં જોડાયા હતા અને ભ્રષ્ટચારના વિરુદ્ધ નારા લગાવ્‍યા હતા. આ પદયાત્રામાં ગ્રામજનો અને સામાન્‍ય જનતાને ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ કરવા બાબતની પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી અને પેમ્‍ફલેટ વહેંચીને ભ્રષ્ટચારનો વિરોધ કરવા માટેનું મહત્‍વ સમજાવવામાં આવ્‍યું હતું.

Related posts

રાષ્‍ટ્રીય એકતા દિવસના ઉપક્રમમાં એકતા માટે દોડેલું સમગ્ર દમણ

vartmanpravah

વલસાડમાં કેજરીવાલનો ચૂંટણી રોડ શો યોજાયો

vartmanpravah

સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન મિશન મોડમાં, વલસાડ જિલ્લાના 39 ગામ સાથે અતુલ ફાઉન્‍ડેશને કર્યા એમઓયુ

vartmanpravah

વૈશાલી હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાના વધુ ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરતી પારડી કોર્ટ

vartmanpravah

દાનહમાં કોરોનાનો ઍકપણ કેસ નોંધાયો નથી: ૦૧ સક્રિય કેસ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામેથી 1.220 કિલો ગાંજા સાથે બે આરોપીની ધરપકડ કરાઈ

vartmanpravah

Leave a Comment