Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2023′ અંતર્ગત મોટી દમણના મગરવાડા ‘પાવર ગ્રીડ’ દ્વારા પદયાત્રા યોજાઈઃ ભ્રષ્‍ટાચાર વિરૂદ્ધ કરેલા સૂત્રોચ્‍ચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: આજે મોટી દમણના મગરવાડા ખાતેના ‘પાવર ગ્રીડ’ દ્વારા ‘સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2023’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ‘પાવર ગ્રીડ’ મગરવાડાથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દરેક કર્મચારીઓ પદયાત્રામાં જોડાયા હતા અને ભ્રષ્ટચારના વિરુદ્ધ નારા લગાવ્‍યા હતા. આ પદયાત્રામાં ગ્રામજનો અને સામાન્‍ય જનતાને ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ કરવા બાબતની પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી અને પેમ્‍ફલેટ વહેંચીને ભ્રષ્ટચારનો વિરોધ કરવા માટેનું મહત્‍વ સમજાવવામાં આવ્‍યું હતું.

Related posts

આઝાદી બાદ પહેલી વખત લક્ષદ્વીપ ખાતે રહેતા લોકોના જીવન-ધોરણને સુધારવાનો પ્રશાસનિક પ્રયાસ

vartmanpravah

દમણના તમામ ગામોને આદર્શ ગામ જાહેર કરવા અને જન પ્રતિનિધિઓનો અભિપ્રાય લીધા બાદ રસ્તા તથા ગટરોનું નિર્માણ કરવા જિ.પં. પ્રમુખ બાબુભાઈ પટેલની સલાહ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર અનસૂયા જ્‍હાના અધ્‍યક્ષસ્‍થાને ‘‘મિશન શક્‍તિ” યોજના અંતર્ગત ત્રિ-માસિક બેઠક મળી

vartmanpravah

આજે ગરીબ કલ્‍યાણ મેળામાં રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે  રૂા.2.10 કરોડના ખર્ચે તૈયાર થયેલ 1પ ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ કરાશે

vartmanpravah

દમણ ખાતે ‘ઈન્‍ડિયા ડે’માં ઉમટેલો માનવ મહેરામણઃ પેદા થયેલો ઉત્‍સવનો માહોલ

vartmanpravah

વલસાડમાં મંગળવારે સવારે ધોધમાર કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

Leave a Comment