February 5, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2023′ અંતર્ગત મોટી દમણના મગરવાડા ‘પાવર ગ્રીડ’ દ્વારા પદયાત્રા યોજાઈઃ ભ્રષ્‍ટાચાર વિરૂદ્ધ કરેલા સૂત્રોચ્‍ચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.02: આજે મોટી દમણના મગરવાડા ખાતેના ‘પાવર ગ્રીડ’ દ્વારા ‘સતર્કતા જાગરૂકતા સપ્તાહ-2023’ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ‘પાવર ગ્રીડ’ મગરવાડાથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. દરેક કર્મચારીઓ પદયાત્રામાં જોડાયા હતા અને ભ્રષ્ટચારના વિરુદ્ધ નારા લગાવ્‍યા હતા. આ પદયાત્રામાં ગ્રામજનો અને સામાન્‍ય જનતાને ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ કરવા બાબતની પ્રક્રિયાની સમજ આપવામાં આવી હતી અને પેમ્‍ફલેટ વહેંચીને ભ્રષ્ટચારનો વિરોધ કરવા માટેનું મહત્‍વ સમજાવવામાં આવ્‍યું હતું.

Related posts

દમણના ઉપ વન સંરક્ષક જોજોના અણઘડ વહીવટથી ખોરંભે પડનારી જિલ્લાની કેટલીક મહત્‍વની યોજનાઓ

vartmanpravah

ચીખલી તાલુકાના હોન્‍ડ ગામે વય મર્યાદાના કારણે નિવૃત થયેલ પોસ્‍ટ માસ્‍તરનો નિવૃત વિદાય સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

નવસારી જિલ્લામાં કુલ 10,78,260 મતદારો

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે લોક અદાલત યોજાઈ

vartmanpravah

તા.8 થી 11 ડિસેમ્‍બર દરમિયાન ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા 9મી વિશ્વ આયુર્વેદ કોન્‍ફરન્‍સ ગોવાના પણજી ખાતે યોજાઈ

vartmanpravah

નારગોલના ભુનવાળી ફળિયા ખાતે મકાનમાં આગ લાગવાની બનેલી ઘટના

vartmanpravah

Leave a Comment