February 5, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

26મી જાન્‍યુઆરી પ્રજાસત્તાક દિવસની તૈયારીના ભાગરૂપે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયત કચેરીમાં પ્રમુખ દામજીભાઈ કુરાડાએ યોજેલી બેઠક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.17 : આ વર્ષે દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા 26મી જાન્‍યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીનો જિલ્લા સ્‍તરીય કાર્યક્રમ સાયલી ગ્રાઉન્‍ડ ખાતે યોજાઈ રહ્યો છે. જેની તૈયારીના ભાગરૂપે આજે જિ.પં. પ્રમુખ શ્રી દામજીભાઈ કુરાડાએ કચેરી ખાતે બેઠક યોજી હતી. આજે દાદરા નગર હવેલી જીલ્લા પંચાયત કચેરીમાં યોજાયેલી બેઠકમાં જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી શ્રી અરૂણ ગુપ્તા, જિ.પં. ઉપ પ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ, જિલ્લા પંચાયતના સભ્‍યો, સરપંચો અને પંચાયત મંત્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.
આ પ્રસંગે 26મી જાન્‍યુઆરીએ યોજાનારા પ્રજાત્તાક દિવસની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા ચર્ચા-વિચારણાં કરવામાં આવી હતી.

Related posts

મોતી બનેલાં એ આંસુઓ છત્રપતિની કરુણાના હારમાં કયારે ગૂંથાઈ ગયા તે ખુદને પણ ખબર ન પડી!

vartmanpravah

વાપી ટાઉન પોલીસની પ્રોહિબિશન ગુનાની વોન્‍ટેડ મહિલા આરોપી સુરત પોલીસે ઝડપી લીધી

vartmanpravah

છેલ્લા પાંચ વર્ષમાં સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક અને સાંસ્‍કૃતિક ક્ષેત્રે સંઘપ્રદેશની મહિલાઓએ ભરેલી ઊંચી ઉડાન

vartmanpravah

દાનહમાં છેલ્લા 24 કલાક દરમિયાન પાંચ ઈંચથી વધુ વરસાદ બાખક્‍યો

vartmanpravah

સુરખાઈ- અનાવલ માર્ગ પર મહાકાય વૃક્ષ ધરાશાયીઃ વાહનવ્‍યવહાર ખોરવાયો

vartmanpravah

ચીખલી-વાંસદા ધોરીમાર્ગ પર જનતાના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા (થર્મો પ્‍લાસ્‍ટ) સફેદ રંગના પટ્ટા ઉપર જામેલા ધૂળના ઢગલાં: નિંદ્રાધિન તંત્ર ક્‍યારે જાગશે?

vartmanpravah

Leave a Comment