Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું કરાયું ભવ્‍ય સ્‍વાગત

નરોલીના યોગેશ સોલંકી અને આદિત્‍ય એનજીઓના પ્રમુખ જુલીબેનસોલંકીએ એમની ટીમ સાથે એસએચઓ સ્‍વાનંદ ઈનામદારનું સ્‍વાગત કર્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18: નરોલી ખાતે આવેલ પોલીસ સ્‍ટેશન પહેલા આઉટ પોસ્‍ટ પોલીસ સ્‍ટેશન તરીકે જાણીતું હતું. પરંતુ હવે આ પોલીસ સ્‍ટેશનને નરોલી પોલીસ મથક તરીકે જાહેર કરેલ છે. ત્‍યારે આ નરોલી પોલીસ મથકના એસએચઓ તરીકે શ્રી સ્‍વાનંદ ઈનામદારની નિયુક્‍તિ કરવામાં અવેલ છે. જે બદલ નરોલી ભાજપા મંડળ પ્રમુખ અને ગ્રામ પંચાયત સદસ્‍ય શ્રી યોગેશસિંહ સોલંકી અને આદિત્‍ય એનજીઓના પ્રમુખ શ્રીમતી જુલીબેન સોલંકીની ટીમ દ્વારા નરોલી પોલીસ સ્‍ટેશન ખાતે જઇ ફરજ ઉપર આવેલ એસએચઓ શ્રી સ્‍વાનંદ ઈનામદારનું ભવ્‍ય સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. જેમાં દાદર નગર હવેલી જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રીમતી વંદનાબેન પટેલ અને નરોલીના સરપંચ શ્રીમતી લીનાબેન પટેલ તેમજ નરોલી પંચાયત સદસ્‍યો, ગામના અગ્રણીઓ અને કમિટિના સદસ્‍યો હાજર રહ્યા હતાં.

Related posts

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

તા.૧૬મીએ વલસાડ જિલ્લા વાનપ્રસ્‍થ નાગરિક પરિષદની વાર્ષિક સાધારણ સભા યોજાશે

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજના સહયોગથી સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા 9મી ઓગસ્‍ટે ‘આંતરરાષ્‍ટ્રીય આદિવાસી દિવસ’ની થનારી ઉજવણી

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah

નાની દમણના મેલડી માતાજી મંદિરના પટાંગણમાં અગામી શનિવારથી ત્રિ દિવસીય પ્રાણ પ્રતિષ્‍ઠા મહોત્‍સવ

vartmanpravah

દમણના 24 ગામો અને ન.પા.ના 15 વોર્ડમાં પૂજીત અક્ષત પહોંચાડવાની આર.એસ.એસ. અને વી.એચ.પી.એ શરૂ કરેલી કામગીરી

vartmanpravah

Leave a Comment