October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

મત્‍સ્‍યોદ્યોગ મંત્રાલય નવી દિલ્‍હીના આદેશથી દીવના માછીમારોને 1 જૂન- 2024 થી 31 જુલાઈ-2024 સુધી દરિયો નહિ ખેડવા જિલ્લા તંત્રની સૂચના

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.30: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવનો મુખ્‍ય વ્‍યવસાય માછીમારી છે, માછીમારોને દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાના આગમનને લઈ અને માછીમારોની સુરક્ષાને ધ્‍યાનમાં રાખી જૂન, જુલાઈ દરમિયાન માછીમારોને દરિયો નહિ ખેડવા આદેશ આપવામાં આવ્‍યો છે. દીવ ફિશરીઝ વિભાગ દ્વારા દીવ જિલ્લાના માછીમારોને વરસાદની મોસમમાં દરિયામાં માછીમારી કરવાની સખ્‍ત મનાઈ ફરમાવવામાં આવી છે, જેને લઈને દીવના માછીમારોએ દરિયામાં રહેલ ફોટોને ક્રેન દ્વારા જેટી પર ચડાવવાની કાર્યવાહી હાથ ધરી છે, તારીખ 1 જૂન પહેલા તમામ ફિશીંગ બોટોને જેટી પર ચડાવી દેવાશે અને 61 દિવસ સુધી માછીમારી બંધ રાખવામા આવશે.

Related posts

વલસાડ જિલ્લામાં 150થી વધુ સ્‍થળે યોગ અભ્‍યાસ શિબિર યોજાઈ

vartmanpravah

ચીખલી તાલુકાના દોણજા ગામે કાવેરી નદી પરનો કોઝવે કમ ચેકડેમ જર્જરિત

vartmanpravah

સંઘપ્રદેશના ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓએ ઉદ્યોગોને સબસીડી જારી કરવા બદલ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરેલો આભાર પત્ર

vartmanpravah

દમણ જિલ્લાના દમણવાડા મંડળના પ્રમુખ તરીકે વિષ્‍ણુભાઈ બાબુની વરણી – મગરવાડા મંડળના પ્રમુખ તરીકે ધનંજય બાલુ ધોડીની નિયુક્‍તિ

vartmanpravah

વલસાડ સિવિલમાં મૃત નવજાત શિશુને તરછોડી રફુચક્કર થઈ ગયેલી નિષ્‍ઠુર માતા ડુંગરાથી ઝડપાઈ

vartmanpravah

દૂધની ગ્રામ પંચાયતની ‘સબ કી યોજના, સબકા વિકાસ’ અંતર્ગત મળેલી ગ્રામ સભા : વિવિધ વિકાસના કામો ઉપર મંજૂરીની મહોર

vartmanpravah

Leave a Comment