Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

કર્મયોગી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિનને દાનહ અને દમણ-દીવમાં આનંદ-ઉત્‍સાહ અને ભાવપૂર્વક મનાવાયો

વિદ્યાર્થીઓને તિથિ ભોજન, સ્‍વચ્‍છતા પ્રહરીઓને અન્નદાન, દીર્ઘાયુ અને તંદુરસ્‍ત જીવન માટે મંદિરોમાં પૂજા-અર્ચના સહિતના કામો સાથે કેક કાપી લોકલાડીલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની સ્‍વયંભૂ કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ/સેલવાસ, તા.28
સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસને આજે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાંઆનંદ-ઉત્‍સાહ અને ભાવપૂર્વક મનાવવામાં આવ્‍યો હતો. લોકોએ સ્‍વયંભૂ વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરી કર્મયોગી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની ઉજવણી કરી હતી.
સંઘપ્રદેશની તમામ પંચાયતોમાં વિદ્યાર્થીઓને તિથિભોજન સ્‍વરૂપે કેળા અને બીજી વાનગીનું વિતરણ કરાયું હતું. સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની બહેનોએ વિવિધ મંદિરોમાં પૂજા-અર્ચના કરી પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના તંદુરસ્‍ત જીવન અને દીર્ઘાયુની કામના કરી હતી.
પંચાયત અને નગરપાલિકાના સ્‍વચ્‍છતા પ્રહરી કર્મીઓને અનાજના પેકેટ આપી તેમને સન્‍માનિત કરાયા હતા. કેક કાપી પ્રશાસકશ્રીના જન્‍મ દિવસને મનાવાયો હતો.

Related posts

કપરાડા-નાસિક-શિરડી જતી લક્‍ઝરી બસમાં આગ ભભુકતા બસ બળીને ખાખ થઈ ગઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં અનંત ચૌદશ ગણેશ ઉત્‍સવના છેલ્લા દિવસે હજારો શ્રીજી મૂર્તિઓનું ભાવિકોએ ભાવપૂર્વક વિસર્જન યાત્રા યોજી

vartmanpravah

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

vartmanpravah

વલસાડ શાકભાજી માર્કેટમાં પાર્કિંગના મામલે થયેલી માથાકૂટમાં ચાર રીક્ષાની તોડફોડ કરી કાચ ફોડયા

vartmanpravah

જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વલસાડ જિલ્લા ભાજપ મુખ્‍ય કાર્યાલય ‘‘શ્રી કમલમ” ખાતે યોજાયેલો પુષ્‍પાંજલિ કાર્યક્રમ

vartmanpravah

થર્ટી ફર્સ્ટની દમણમાં ફીકકી ઉજવણી બારો તથા ધાબાઓના ટેબલો ખાલી જોવા મળ્‍યા

vartmanpravah

Leave a Comment