October 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ડી.આઈ.જી. મિલિંદ મહાદેવ દુમ્‍બેરેનામાર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ અગ્નિશમન વિભાગ દ્વારા કર્મચારીઓ માટે શારીરિક ફિટનેશ શિબિરનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : અગ્નિશમન અને કટોકટી સેવા વિભાગમાં અગ્નિશમન કર્મચારીઓને હંમેશા વિવિધ પ્રકારની કટોકટીઓમાં ચુસ્‍તી અને તત્‍પરતાથી કાર્ય કરવા પડતું હોય છે. જેના લઈને અગ્નિશમન સેવા વિભાગના કર્મચારીઓને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્‍ત રહેવું ખુબ જ જરૂરી છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અગ્નિશમન કર્મચારીઓની તંદુરસ્‍તીને ધ્‍યાનમાં રાખીને દર વર્ષે નવેમ્‍બરથી ફેબ્રુઆરી દરમિયાન 4 મહિના સુધી શિયાળાની ઋતુમાં શારીરિક ફિટનેશ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. જેની કડીમાં આ વર્ષે પણ અગ્નિશમન અને કટોકટી સેવા વિભાગ, દાદરા નગર હવેલી અને દમણ-દીવના ડી.આઈ.જી. શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરે(આઈ.પી.એસ.)ના દિશા-નિર્દેશમાં શિયાળાની ઋતુમાં શારીરિક ફિટનેશ શિબિરનો પ્રારંભ કરી દેવામાં આવ્‍યો છે. જે ફેબ્રુઆરી, 2025 સુધી ચાલુ રહેશે.

Related posts

વાપીમાં પોન્‍ઝી સ્‍કીમમાં રોકાણકારો ફસાયા: કરોડોનું ફુલેકુ ફેરવી સંચાલકો ફરાર થઈ ગયા

vartmanpravah

દેહરી પંચાયત હદની સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓની બગડેલી દાનત: જવાબદાર અધિકારીઓ ભૂમાફિયાઓ સામે પગલાં ભરે એવી પ્રજામાં ઉઠેલી વ્‍યાપક માંગ

vartmanpravah

વાપી-વલસાડમાં બે કલાક તોફાની વરસાદ પડયો : વિદાય થયેલો વરસાદ ફરી પડતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

લોકસભાની દાનહ બેઠક ઉપર ભાજપ કોંગ્રેસ સહિત 5 ઉમેદવારો વચ્‍ચે જામનારો ચૂંટણી જંગ

vartmanpravah

ક્‍વોરી એસોસિએશનની ગાંધીનગરમાં બેઠક યોજાઈ

vartmanpravah

શ્રી નગરવાલાએ પોતે પણ નગર હવેલીનાં 72 ગામો પર કબજો મેળવવાની એક આકર્ષક યોજના વિચારી હતી

vartmanpravah

Leave a Comment