March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ડી.આઈ.જી. મિલિંદ મહાદેવ દુમ્‍બેરેનામાર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ અગ્નિશમન વિભાગ દ્વારા કર્મચારીઓ માટે શારીરિક ફિટનેશ શિબિરનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : અગ્નિશમન અને કટોકટી સેવા વિભાગમાં અગ્નિશમન કર્મચારીઓને હંમેશા વિવિધ પ્રકારની કટોકટીઓમાં ચુસ્‍તી અને તત્‍પરતાથી કાર્ય કરવા પડતું હોય છે. જેના લઈને અગ્નિશમન સેવા વિભાગના કર્મચારીઓને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્‍ત રહેવું ખુબ જ જરૂરી છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અગ્નિશમન કર્મચારીઓની તંદુરસ્‍તીને ધ્‍યાનમાં રાખીને દર વર્ષે નવેમ્‍બરથી ફેબ્રુઆરી દરમિયાન 4 મહિના સુધી શિયાળાની ઋતુમાં શારીરિક ફિટનેશ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. જેની કડીમાં આ વર્ષે પણ અગ્નિશમન અને કટોકટી સેવા વિભાગ, દાદરા નગર હવેલી અને દમણ-દીવના ડી.આઈ.જી. શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરે(આઈ.પી.એસ.)ના દિશા-નિર્દેશમાં શિયાળાની ઋતુમાં શારીરિક ફિટનેશ શિબિરનો પ્રારંભ કરી દેવામાં આવ્‍યો છે. જે ફેબ્રુઆરી, 2025 સુધી ચાલુ રહેશે.

Related posts

ખાનવેલ ખોરીપાડા રોડનું સ્‍થાનિક યુવાનોએ જાતે જ રીપેરીંગ કર્યું

vartmanpravah

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

vartmanpravah

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના માથે બેસનારી પનોતી

vartmanpravah

મુંબઈ અંધેરીની હોટલને બોમ્‍બ મુકી ઉડાવી દેવાની ફોનથી ધમકી આપી ખંડણી માંગનાર બે આરોપી વાપીના છીરીથી ઝડપાયા

vartmanpravah

વાપીમાં હજુ ચોમાસુ ચાલું છે… રેલવેનું મોટું ગરનાળું બે-ત્રણ દિવસથી પાણીથીછલકાઈ રહ્યું છેઃ વાહન ચાલકો પરેશાન

vartmanpravah

Leave a Comment