January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ડી.આઈ.જી. મિલિંદ મહાદેવ દુમ્‍બેરેનામાર્ગદર્શન અને દિશા-નિર્દેશમાં સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ અગ્નિશમન વિભાગ દ્વારા કર્મચારીઓ માટે શારીરિક ફિટનેશ શિબિરનો પ્રારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.21 : અગ્નિશમન અને કટોકટી સેવા વિભાગમાં અગ્નિશમન કર્મચારીઓને હંમેશા વિવિધ પ્રકારની કટોકટીઓમાં ચુસ્‍તી અને તત્‍પરતાથી કાર્ય કરવા પડતું હોય છે. જેના લઈને અગ્નિશમન સેવા વિભાગના કર્મચારીઓને શારીરિક અને માનસિક રીતે તંદુરસ્‍ત રહેવું ખુબ જ જરૂરી છે.
કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ અગ્નિશમન કર્મચારીઓની તંદુરસ્‍તીને ધ્‍યાનમાં રાખીને દર વર્ષે નવેમ્‍બરથી ફેબ્રુઆરી દરમિયાન 4 મહિના સુધી શિયાળાની ઋતુમાં શારીરિક ફિટનેશ શિબિરનું આયોજન કરવામાં આવતું હોય છે. જેની કડીમાં આ વર્ષે પણ અગ્નિશમન અને કટોકટી સેવા વિભાગ, દાદરા નગર હવેલી અને દમણ-દીવના ડી.આઈ.જી. શ્રી મિલિંદ મહાદેવ દુમ્‍બેરે(આઈ.પી.એસ.)ના દિશા-નિર્દેશમાં શિયાળાની ઋતુમાં શારીરિક ફિટનેશ શિબિરનો પ્રારંભ કરી દેવામાં આવ્‍યો છે. જે ફેબ્રુઆરી, 2025 સુધી ચાલુ રહેશે.

Related posts

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં દિપોત્‍સવની ઉત્‍સાહભેર ઉજવણી

vartmanpravah

ચીખલી સહિત નવસારી જિલ્લાના ક્ષય વિભાગના કરારબધ્‍ધ કર્મચારીના સંગઠન દ્વારા પડતર માંગણીઓના ઉકેલ માટે સરકારની આંદોલન નિવારણ સમિત સમક્ષ લેખિત માંગ કરી

vartmanpravah

વાપી ગોવિંદા કોમ્‍પલેક્ષમાં એગ્રીકલ્‍ચર બનાવટી દવાઓનું નેટવર્ક ઝડપાયું : 11.23 લાખનો મુદ્દામાલ જપ્ત : નવજ્‍યોત એગ્રો એન્‍ડ કેમીકલ ટ્રેડર્સના સંચાલક નવ કિશોર દુબેની ધરપકડ

vartmanpravah

વાપીને વંદે ભારત સુપરફાસ્‍ટ ટ્રેનનું સ્‍ટોપેજ મળશે : રેલ મંત્રીએ ગ્રીન સિગ્નલ આપ્‍યું

vartmanpravah

વાપીની આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસમાં 2024-25ની પ્રવેશ પ્રક્રિયા શરૂ

vartmanpravah

પારડી ખાતે અલગ અલગ અકસ્‍માતોમાં બે વૃદ્ધોના મોત

vartmanpravah

Leave a Comment