December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં યોજાયેલ મેરેથોનમાં અતુલ કંપનીનાં કર્મચારીઓએ ભાગ લીધો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: વલસાડ રેસર્સ ગૃપ દ્વારા 10 મી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં 10 કીલોમીટર, 21 કીલોમીટર અને 42 કીલોમીટરની દોડમાં 1200 થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો. આ મેરેથોનમાં અતુલ કંપનીમાંથી 25 સ્‍પર્ધકોએ અલગ અલગ કેટેગરીમાં ભાગ લઈને શારીરિક ફિટનેસ અંગે જાગૃતતા દર્શાવી હતી. જેમાં શ્રીમતી સત્‍યંવદા અમીત રાવત 42 કીલોમીટરની કેટેગરીમાં પ્રથમ સ્‍થાન પર વિજેતા જાહેર થયા હતાં. વલસાડ તીથલ બીચથી શરૂ થયેલ આ મેરેથોનમાં વલસાડ એસ.પી ડો.કરણરાજ વાઘેલા અને એમની ટીમ હાજર રહ્યા હતા. ઉપરાંત સેલવાસનાં કલેક્‍ટર અને નવસારીનાંએસ.પી પણ મેરેથોનમાં હાજર રહ્યા હતા.

Related posts

વલસાડમાં ફાયર સેફટી એન.ઓ.સી. નહિ ધરાવતી ત્રણ બેંકોની ઓફિસો પાલિકાએ સીલ કરી

vartmanpravah

વાપી નૂતનનગરમાં મહિલાએ 8મા માળેથી કુદી આપઘાત કર્યો

vartmanpravah

પાંચ વર્ષ પહેલાં દમણની ધરતી ઉપર પધારેલા રાષ્‍ટ્રસંત જૈનાચાર્ય પ.પૂ.આચાર્યદેવ પદ્મસાગર સૂરિશ્વરજી મહારાજ સાહેબના પુનિત પગલાંથી પ્રદેશનો થયો છે સર્વાંગી વિકાસ

vartmanpravah

ડહેલીથી મળેલા મૃતક અશોકભાઇ અંગે

vartmanpravah

દમણમાં ‘રાષ્‍ટ્રીય રમત-ગમત સપ્તાહ’ અંતર્ગત ટેબલ ટેનિસ અને લંગડીની સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

કપરાડા દહીખેડ ગામે વાંકી નદીના કોઝવે ઉપરથી પશુ નદીમાં તણાયા : પશુપાલકોએ જીવના જોખમે ઉગાર્યા

vartmanpravah

Leave a Comment