June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

સેલવાસમાં સ્‍વસ્‍વરૂપ સંપ્રદાય જગદ્‌ગુરુ નરેન્‍દ્રાચાર્ય મહારાજ સંસ્‍થા દ્વારા રક્‍તદાન શિબિર યોજાશે

05મી જાન્‍યુઆરી, 2025ના રોજ આમલી સ્‍થિત ગાયત્રી મંદિરના પરિસરમાં મહા રક્‍તદાન શિબિરનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.01 : સ્‍વસ્‍વરૂપ સંપ્રદાય, જગદગુરુ શ્રી નરેન્‍દ્રાચાર્ય મહારાજ સંસ્‍થા દ્વારા દર વર્ષે નવા વર્ષમાં મહા રક્‍તદાન શિબિરનું આયોજન સમગ્ર દેશમાં કરવામાં આવે છે. જેના ઉપલક્ષમાં સ્‍વસ્‍વરૂપસંપ્રદાય, સેલવાસ શાખા દ્વારા આગામી તા.05મી જાન્‍યુઆરી, 2025ના રોજ આમલી ગાયત્રી મંદિરના પરિસરમાં મહા રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવનાર હોવાનું સંસ્‍થા દ્વારા જણાવાયું છે.
સેલવાસ શાખા દ્વારા દરેક રક્‍તદાતાઓને અપીલ કરે છે કે, આ મહા રક્‍તદાન શિબિરમાં ભાગ લઈ અને ‘રક્‍તદાન મહાદાન’નો ભાગ બને. આ શિબિરનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય આપણાં રાજ્‍યમાં સિકલસેલ, એનિમિયા, હીમોફીલિયા, બેલેસીમિયા, બ્‍લડ કેન્‍સર, કીડની ફેલિયર રોગી વધુ માત્રામાં જોવા મળે છે એવા રોગીઓને રક્‍તની વારંવાર લોહીની આવશ્‍યકતા હોય છે. જેથી પ્રશાસનના રક્‍તદાન કેન્‍દ્ર પર રક્‍ત યુનિટ આપવાનુ સંપ્રદાય દ્વારા નક્કી કરવામાં આવ્‍યું છે.

Related posts

દાનહ અને દમણ અને દીવ પ્રશાસન દ્વારા પ્રાથમિક શિક્ષણ વિભાગ શિક્ષણાધિકારી જયેશભાઈ ભંડારીનાં માર્ગદર્શનમાં ધોરણ 1 થી 5નાં બાળકોનું શાળામાં શિક્ષકો દ્વારા ઉત્‍સાહભેર સ્‍વાગત કરાયું

vartmanpravah

આજથી દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો આરંભ

vartmanpravah

નાની દમણ જેટી ઉપર સમુદ્ર નારાયણ ભગવાનની મહા આરતીનો ભવ્‍ય આરંભ

vartmanpravah

ચીખલી તાલુકાના ગામોમાં દીપડાની દહેશત વચ્ચે દીપડો મોઢામાં શિકાર લઈને ફરતો હોય તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં ગભરાટનો માહોલ 

vartmanpravah

ઉદવાડાગામ શેઠ પી.પી.મિષાી અંગ્રેજી માધ્‍યમશાળામાં નુમા ઈન્‍ડિયા દ્વારા ઈન્‍ટર સ્‍કૂલ કરાટે ચેમ્‍પિયનશીપ-2023નું થયેલું સફળ આયોજન

vartmanpravah

વાપી વી.આઈ.એ.માંદિવ્‍યાંગો માટે નિઃશુલ્‍ક કૃત્રિમ હાથ-પગ સાધનોનો ત્રિદિવસીય સેવા યજ્ઞનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment