મોદી સરકારે દાનહ અને દમણ-દીવના રસ્તાના વિસ્તૃતીકરણ માટે રૂા. 250 કરોડની ફાળવણી કરતા સંઘપ્રદેશ ભાજપે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, સડક,પરિવહન મંત્રી નિતિન ગડકરી અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો માનેલો આભાર
મુંબઈ તરફથી આવતા માલવાહક ટ્રક, કન્ટેનર,ટ્રેલરો મહારાષ્ટ્રની સીમા તલાસરી, સુત્રકાર, વેલુગામ થઈ દાનહની સીમામાં હવે અવાગમન કરી શકશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.21 સંઘપ્રદેશ...

