પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ હેઠળ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા લદાખના સ્થાપના દિવસની આનંદ ઉત્સાહ અને સાંસ્કૃતિક વિરાસતના આદાન-પ્રદાનથી કરાયેલી ઉજવણી
લદાખના પ્રતિનિધિ મંડળનો કરાયેલો આદર-સત્કારઃ પ્રતિનિધિ મંડળે રજૂ કરેલ આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રશાસકશ્રીના સલાહકાર અમિત સિંગલાએ લદાખના સ્થાપના દિનની ઉજવણીના મહત્ત્વની આપેલી સમજ લદાખ કેન્દ્ર...

